________________
મૈદાસ નામાલ ગયા. તો ગરીબ અભણુ તાલીમ્બોના મોટા સમૂહની તેમણે ટ્રાન્સવાલમાં કૂચ યેાજી માહનદાસ અને તેમના સહાયકોની ધરપકડ કરી.
સોહનદાસને બીજાથી છૂટા પાડવામાં આવ્યા અને તેમને બ્લેમ ફોન્ટનની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કેટલાક ઉર્ટલ કામદારો સિવાય કોઈ જ ભારતીઓની વસતી નહોતી.
હડતાલીઆઓની સમૂહગત ધરપકડ કરવામાં આવી. મોહનદાસની અસર નીચે તેઓએ શાન્તિથી ધડ વિહારી લીધી બધાને નાતાલ પાછા ધકેલી દેવામાં આવ્યા. ત્યાં તેમને
ફટકા મારી ગોળીબાર કરી: ખાણેામાં કામ કરવા ફરજ પાડી આ વર્તનથી ભારતમાં ખૂબ જ રોષની લાગણી ફેલાઇ. વાઈસરોય લોર્ડ હાડી ન્યૂ કડક શબ્દોમાં દક્ષિણ આફ્રિકાની સરકારના આ નૃત્યને વખોડી કાઢ્યું.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
પરંતુ શાન્તિમય સત્યારા આંદલનના પરિણામે એ લિચાલના પણ વિજયી અન્ય આવ્યેા. ‘માત્ર ઘેડાક મહિના માં આ યુગ જૂના ત્રાસના અન્ન માન્યા.'
પર તુ
ભારત આવીને ઇસ્વીસન ૧૯૧૬ ૧૯૧૭માં સામ્રાજ્યના બીજા ભાગામાં કરાર ગઢ મજુરી લઇ જવાની પ્રથા નાબુદ કરવા આંદોલન ઉપાડયું. સરકાર સિદ્ધાન્તમાં સહમત થઈ તેનો કોઈ અમલ કર્યો નહિ મોહનદાસે ભારતના પ્રયાસ ખેડયો ખિલ ભારતીય આંદોલન જગાવ્યું. હવે પોલીસની એમના ૧૨ ચાંપતી નજર રહેવા લાગી. આંદોલન સફળ થયું. મજુરાને કરારબદ્ધ કરી ભારત બહાર લઈ જવાની પ્રથા ના કા.
આ સંઘર્ષ દ્વારા એમને ભારતના મેટામાં મેોટા પ્રશ્ન ગામડાની ગરીબાઈ અને પછાત દશા નો સાક્ષાત્કાર થયા. એ દિવસથી ખેડૂતોની દશા સુધારવા વિચારમાં એનુ દિલ વધારે ને વધારે રોકાઈ રહે.
જનરલ સ્મટસને નમતું મૂકવાની ફરજ પડી. સમાધાન યુ. * ગાંધી સ્મટો કરાર થયા એક તપાસપંચ નમવામાંઘણાને ' આપ્યુ. મોહનદાસને ન્યને ડી મૂકવામાં આવ્યા. ‘ઈન્ડિછેડી યન રીલીફ એકત' પસાર કરવામાં આવ્યો ભારતીયોની મુખ્ય ફરિયાદો દૂર કરવામાં આવી. આમ મેહનદાસની જાહેર કારવાઈના પ્રથમ તબક્કાના વિથી અન્ત આવ્યા. પછીવાના નવા ચ અત્યારની તાકાત ને શક્યતાઓનુ‘વિશ્વ સમક્ષ પ્રશન થયું.
પાર્ક નિષ્કુલ જવા છતાં સરકારે મહેસુલ વસુલ કરવા ને ખેડા જીલ્લામાં આગ્રહ રાખ્યા તેથી મેહનદાસનું ધ્યાન ચંપારણ્યથી એ બાજુ દોરાયું. એ સઘર્ષના અન્ત ખૂબ સહાયકારક ન આવ્યો છતાં મોહનદાસ હવે ભારતમાં પણ એક શિત રૂપ બની રહ્યા. દિરયાપારના દેશોમાં લશ્કરી કારવાઈમાં ડાલા ભારતીય સ્વયંસેવકોની ભરતી કરવાના કાર્યમાં ટકા મેળવવા વિઈિસરૉયે દિલ્હીની યુદ્ધ પપદમાં મોહનદાસ ને આમત્રણું આપ્યુ, મેહદાસે આમત્રઝુ સ્વીકાર્યું. તેથી
Jain Education International
માત્ર યુ. માહનદાસે એ વાતને અનુમોદન આપ્યુ એવુ’ જ નિહ પણ ખેડા લ્લામાંથી ભર ના કરવાના કાર્યમાં આગેવની પણ લીધી. એમને ઝાઝી સફળતા મળે નહિ ઉલટુ' મરડાની બિમારીમાં પટકાઈ પડયા.
મેાહનદાસ ઇંગ્લાન્ડ ગયા. હજી એ સાશરની શર ખેડી રહ્યા હતા. ત્યાં પહેલું મહાન વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યુ ઇંગ્લેન્ડની ધરતી પર માઉનદાસે પગ મૂકયા કે દુરસ્ત જ બ્રીટનવાસી ભારતીઓ પાસેથી એક કે એમ્યુલા એકમ શુરીનું કરવા પાનગી માગી અને મેળવી પરનું ત્યાં. એના પર * ઘુસી ’ના ગંભીર હુમલો થયો. એમને એ કામ ડી દેવું પડ્યુ ડોકટરની સલાહ માની એ ભારત પછા ફર્યાં.
*
ડેરીમાં ગયા પર ત્રાસ ગુજારવામાં આવતા હાવાથી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ દૂધ નહિ પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. એટલે આ બિમારી દરમિયાન એમનાં પત્ની અને દાક્તરે એમને બારીનુ દૂધ પીવા સમનવ્યા. બિમારીમાંથી મુકત થયા પછી પણ મોહનદાસે બકરીનું દૂધ પીવાનું ચાલુ રાખ્યું, પરંતુ બકરીનું દૂધ પીવાનું ચાલુ રાખ્યું પરંતુ ખકદૂધ પીવામાં પદ્મ એમને પ્રતિજ્ઞાભંગ જેવું લાગત
પછી રાત્રેટ એકટ સામે પ્રથમ મહાન સવાગઢ - લન ચલાવવાનો પ્રસગ ઉપસ્થિત થયા. પરંતુ લોકોના મિઘ્ન જ કાબુમાં રહ્યો નિહં સત્યાના સિદ્ધાન્તોની સાથે વિરૂદ્ધ જઈ લોકો ભયંકર દુસ આદરી શે. પરંતુ પનળમાં સરકારે દાલન વિરુદ્ધ દમન નીતિ આદરી કે માલ હતા * જાહેર કરવામાં આવ્યો મુત્તસરના જલિયાંન વાલા બાગના ભયંકર હત્યાકાંડ માયો. મૈહનદાસને પંજાબમાં પ્રવેશબધી કરમાવવામાં આવી ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન બંધ કર્યું. ઘણા સાથીઓ હતાશ થયા.
અમૃતસર હત્યાકાંડે પ્રેટ બ્રિટન અને સામાન્ય પ્રતિ ની મેહનદાસનીદિષ્ટ સાવ પલટી નાખી. અત્યાર સુધી પછી મોહનદાસ ચંપારણ્ય ગયા. ત્યાં ગળી ઊગાડતામહનદાસને અંગ્રેજોમાં વિશ્વાસ હતા પરંતુ હવે એમને લાગ્યુ ખેડૂત ઉપર ખૂબ જ જુલમ ગુજારવામાં આવતા હતા. ત્યાં કે અગ્રેજો ભારતનુ અનિષ્ટ ચાહે છે. હવે ભારતે સામ્રાજ્યના તેમને સરકાર અને જમીનદારો તરફથી ભારે શત્રુભાવ દાદર કે બહાર સ્વરાજ્ય મેળવ્યા સિવાય છૂટકો જ નથી વો પડશે. એમ તેમને લાગ્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org