________________
[૩૧]
કવિવર રવીન્દ્રનાથ ટાગોર
ભારત બહારની દુનિયાને ગણીસમી સદીના ભારતના બે અગ્રણીઓ ખાસ ધ્યાન ખેંચતા જણાયા મહાત્મા ગાંધી ને વિવર રવીન્દ્રનાધ પરનું સ્વીન્દ્રનાથ કેવળ કવિ જ નહોતા. બે પણ રાજનીતિજ્ઞ ને દેશભક્ત હતા. એમના દેશબંધુઓ વિશ્વનું સંપૂર્ણ નાગરિકત્વ પ્રાપ્ત કરવા શક્તિમાન થાય એ માટે તેમને બનતી સહાય કરી છૂટવાની તેમની ઉત્કટ ઇચ્છામાંથી પેાતાના દેશખન્ધુઓનું કલ્યાણુ સાધવા પ્રયાસેા કરવાની ભાવના એમનામાં પ્રગટી રાષ્ટ્રીય સ્વાતંત્ર કરતાં સામાજીક સુધારા કરવાના રાષ્ટ્રીય આંદોલનને એમના મજબૂત હાર સાંપડયો વિરાટ પ્રવાસી તરીકે એ કદી થાકતા નહિ. એમની પ્રક્તિગત પ્રતિંગા અને જાતી સાથે વ્યતાએ ભારતના સ્વાત્ય દહનને વિશ્વનો હમદી' પ્રાપ્ત કરી આપવા ઘણું ઘણું કા કર્યું.
Jain Education International
અમાપ છે. ા છે. ામન્ય છે. છતાં એ ધૂળમાં રગદોળાઈ રહ્યો છે, અને સદા જાગ્રત અમર ધિરતી એમણે ઓળખાણ કરાવી આપી.
ઈસ્વીસન ૧૦૭૨ના અરસામાં કનાજના મામાએ ગાળના મહારાજ મંદિરની વિવિધી એમનુ યજ્ઞકાય વિધિપૂર્વક પતાવવા પાંચ પ્રાણા મોકલી આવ્યા હતા. એમના અગ્રેસર શ્રી ભટ્ટનારાયણ હતા. કિવ રવી-ન્દ્રનાથ ટાગેરના અગિયારમી સદીના એ વડવા.
કવિની જન્મ તારીખ ૬ મે ૧૮૬૧ બંગાળમાં એ જન્મ્યા ત્યારે ભારતભરનાં બંગાળ સૌથી વધારે પ્રગતિશીલ પ્રાંત હતેા. ઓગણીસમી સદીના આરંભમાં અગળમાં રાજા રામનૈહનરાય નામે એક મહાપુરુષ થઈ ગયા. એ ઘણા જ દીર્ઘદૃષ્ટા ને વાકપટુ હતા. ભારતત્ર જીવનના પ્રત્યેક પાસામાં પ્રાણ પૂરે એવું આંદોલન અમણે આરંભ્યું પેાતાના દેશ અન્ધુ પ્રગતિને પંથે પડે તે માટે એમણે મહાપ્રય સા આદર્યાં ધાર્મિક સુધારા કરવા પ્રતિ એમણે પાતાનું મુખ્ય ધ્યાન કુદ્રિત કર્યુ” એક હિન્દુ બ્રાહ્મણ તરીકે પેતાના ધર્મમાં પેઠેના સાથી એ સંપૂર્ણ માહિતગાર હતા અને એસડ સંપૂર્ણ રીતે નાબુદ કરવા એ કટિબદ્ધ થયા હતા. પહેલાં ને પછી થયેલા અન્ય ધાર્મિક સુધારકો પેઠે હિન્દુ ધર્મ માં તિરાડ પાડનારની હરાલમાં એ પરાણે મૂકાઇ ગયા એમણે જે નવા ખ્રિસ્તીધમ, ઇસ્લામ ધર્મ ને પ્રાચીન હિન્દુ ધર્મ માંના ધાર્મિક સ'પ્રદાયની રચના કરીએ બ્રહ્મો સમાજના નામે શહૂર થયે તત્વજ્ઞાતીય સાહિત્યમાંથી ઉદ્દાત્ત વિચારો શેાધી એમણે બ્રહ્મો સમાજના પાયામાં પૂર્યાં.
ભારતમાં સંસ્કૃત ભાષાના શબ્દ ‘કવિ’ સામાન્ય રીતે કાવ્ય લેખક માટે વપરાય ૬, પરંતુ એના સાચા અર્થ કરવા બેસીએ તે એ શબ્દના અર્થ કેવળ કલ્પના ને અભિવ્યક્તિની પ્રચંડ શક્તિએ જન્મથી જ ધારણ કરનાર માત્ર કાવ્યના લેખક યા સર્જક જ થતો નથી. પર ંતુ એક દૃષ્ટા બુદ્ધને શાણા પુરુષ થાય છે. આમ રવિન્દ્રનાથ ટાગોર કેવળ કાળ્ય ના કરનાર વ્યક્તિ કરતાં ઘણું ઘણું વધારે હતા એમનામાં કલ્પના ને અભિવ્યક્તિની અગાધ શક્તિ હતી. એટલું જ નહિં પણ ‘કવિ’ શબ્દનો પૂર્ણ માં એ કિવ હતા, એક વર્ષની લાંબી વયમાં એમણે કાવ્યેા, ગીતા, નાટકો અને અન્ય ગદ્યકૃતિઓ રચી એ વાત સાચી પરન્તુ એમનુ જીવન ને એમના ગ્રંથા જે સાચી ને ઉંડી છાપ મૂકી જાય છે તે એમને કેવળતની વિચારણાને આદર્શોના રામ મેહનરાયે પાયા કિવ જ મનાવતી નથી પરંતુ પયગંબર ગણાવે છે. આ કલા-એમ નિરાંતે કડી શકાય નૂતન ભારતીય સંસ્કૃતિના વિકાસમાં હલ ભર્યાં ચિમાં એ ગ’ભીર રોધક આત્મા હતા. સત્યના બુદ્વિશાળીને કલારસિક માનવીઓમાં ચેતના પ્રગટાવન ર દેશની ચાલુ અમી વર્ષા કરી જગતમાં થાપા શાન્તિ ભારતીય વ્યક્તિમાં રાજા રામ મેહતાર્થને પ્રથમ પતિમાં સ્થાપના એ અથાગ પરિશ્રમ ખેડી રહ્યા હતા. એમણે ખૂબ ખુશીથી મૂકી શકાય રવિન્દ્રનાથ ટાગોર એમના શિષ્યને પટના કર્યાં અનેક દેશો ને અનેક પ્રજાઓના એમને મુલા કાત લીધી. એમનાં જીવન ને તત્વજ્ઞાનના જુદાં જુદાં વિવિધ પાસાઓના ઉંડા અભ્યાસ કર્યાં. એમનાં વિવિધ અનુભવેાને જીવન ભરના ચિત્ત્વનથી સમૃદ્ધ બનાવ્યો અને પેાતાના શાણુ પણની સ’પિત્ત સમગ જગતમાં વહેંચી દીધી. આપણા આત્મા
રાજકારણ સાહિત્યને સંસાર સુ રાના ક્ષેત્રમાં એમના ઉત્સાહ ભારતીમાને પેાતાનામાં ને પોતાના દેશમાં રસ લેતા રસ લેતા કરવાના કાર્યમાં ભારે સડાય કરી અર્વાચીન ભાર
નાખ્યા
ઉપાસક હતા.
રવીન્દ્રનાથનું કુટુંબ રાજારામમેહનરાયના ગાઢ સંપર્કમાં આવ્યું હતું. રામ મેહનરાયના અવસાન પછી એમનું આદરેલું ને બધુર રહેવુ કાર્ય એમના જ અતવાસી
For Private & Personal Use Only
www.jainelibrary.org