________________
વિશ્વસંસ્કૃતિઓનું પારણું હીંચોળતું ભારત
રમેશ એમ. ત્રિવેદી
મેર ચિત્ત ! પુણ્યતીર્થે જાગો રે ધીરે,
આશરે બે અબજ વર્ષ પૂર્વે પૃથ્વી જન્મી પાંચ કરોડ એઈ ભારતેર મહામાનવેર સાગરતીરે !
વર્ષ પહેલાં માન્ય લક્ષણ ધરાવતા પ્રાણીઓ જન્મ લીધો અને
છેલ્લા દસેક લાખ વર્ષથી લડતી ઝઘડતી, ભેગી, થતી. ભ્રમણ કેહ નહિ જાને, કત આવાને, કત માનુષેરધારા
કરતી, વસવાટ કરતી, અવનવીન શેઠે કરતી, વિકાસ કરતી, દર સ્રોતે એ કથા હતે, સમુદ્ર હલ હારા.
સ્થિરતાની ઝંખના કરતી, જીવનને નાનાવિધ દૃષ્ટિકોણથી હેથાય આર્ય, હેથા અનાર્ય, હેથાય દ્વાવિડ ચીન
જીવવા માણવા જાણવા મથતી માનવવણઝાર આદિમ જંગલી શક-હુણ-દલ, પાઠાન-મોગલ, એક દેહે હલે લીન.
અવસ્થા, બર્બર અવસ્થા, ગોપભૂમિકા એમ સંસ્કૃતિના એક રણુધારા વાહિ, જયગાન ગાહિ, ઉન્માદ કલર
પછી એક તબક્કાઓ વટાવી કૃષિ સંસ્કૃતિના અત્યંત મહત્ત્વના ભેદિ મરુ-પથ, ગિરિ પર્વત યારા એસે છિલે બે.
સ્તબકમાં પ્રવેશી વતમાન સંસ્કૃતિને ચહેરે ઔદ્યોગિક તારા મેર મઝે સવાઈ વિરાજે કેહ નહે નહે દૂર
કાન્તિ, યંત્રોગમૂલક કાન્તિ અને અવકાશસંશોધનની અમાર શોણિતે રચે છે ધ્વનિત તારિ વિચિત્ર સૂર.
કાન્તિની આકારિત થયેલ છે. -રવીન્દ્રનાથ ઠાકુર.
આ સંસ્કૃતિ શી ચીજ છે ? ભારત માનવ સંસ્કૃતિઓનું સંગમતીર્થ છે.
માનવી જ્યારે સમુદાયમાં રહેવાનું સ્વીકારે છે ત્યારે * પ્રાચીન કાળમાં જ્યારથી માનવે પિતાના અસ્તિત્વ
અન્ય પશુસૃષ્ટિથી ખુનિરાળું તત્ત્વ જે સમજાય છે તે સંસ્કાર
કે સંસ્કૃતિ નામે ઓળખાય. પં. સુખલાલજી સંરકૃતિ વિશે વિશે સ્વપ્નાં સેવવાં શરૂ કર્યા ત્યારથી જે એ સ્વપ્નાં ધરતી
આવું ચિંતન વ્યક્ત કરે છે: “સંસ્કૃતિનું ઝરણું નદીના એવા પર આકાર થતાં હોય તે તે ભારતમાં થયાં છે.” ( રમેરેલાં ) “ હિંદના તદ્દન પ્રાચીનથી માંડીને છેક આધુનિક
પ્રવાહ જેવું છે કે જે પોતાના ઉદ્દગમ સ્થાનથી તે અંત વિચારનો પ્રવાહ ત્રણ હજાર વર્ષોથીય વિશેષ વર્ષોના ગાળા સુધી બીજા નાનામોટાં ઝરણાંઓ સાથે ભળતું વધતું અને સુધી એકધારો વહ્યો છે. કુદરતી સંપત્તિ, સત્તા અને સૌન્દર્યથી
પરિવર્તન પામતું બીજા અનેક મિશ્રણથી યુક્ત થતું જાય સમૃદ્ધ એવો દેશ પૃથ્વી ઉપર આપણે જેવા માગતા હોઈએ
છે; અને ઉગમસ્થાનમાં પિતાને મળેલ રૂપ, સ્પર્શ, ગંધ
તથા સ્વાદ વગેરેમાં કંઈક ને કંઈક પરિવર્તન પણ પ્રાપ્ત કરતું તે કેટલાક ભાગોમાં તે સાક્ષાત સ્વર્ગ સમાન ભારતદેશ તરફ આંગળી ચીંધી શકાય. જે મને, પ્રશ્ન કરવામાં આવે કે, માનવે
રહે છે....સંસ્કૃતિ માત્રને ઉદ્દેશ છે, માનવતાના કલ્યાણ તરફ તેની મનપસંદગીમાંની કેટલીક ભેટો વધુમાં વધુ પૂર્ણપણે કયા
આગળ વધવું..કઈપણ સંસ્કૃતિનાં બાહ્ય અંગો કેવળ આસમાને વિકસાવી છે, જીવનના અધરા પ્રશ્નોની વિચારણા
અભ્યદયના સમયે જ વિકસે છે અને એ સમયે જ એ કરી છે અને તે એમાંના કેટલાકના, પ્લેટો અને કેન્ટ જેવા
આકર્ષક લાગે છે પણ સંસ્કૃતિના હૃદયની વાત જુદી છે......કઈ અભ્યાસીએ નાં પણ ધ્યાન ખેંચે એવાં નિરાકરણ મેળવ્યા
પણ સંસ્કૃતિ, જ્યાં સુધી એ ભાવિન ઘડતરમાં પોતાને ફાળો છે તે મારે ભારત તરફ જ નજર નાખવી જોઈએ. જો મારે
ન આપે ત્યાં સુધી, કેવળ પિતાના ઇતિહાસ કે યશોગાથા મારી જાતને જ પ્રશ્ન પૂછવાનું હોય કે રામનો, ગ્રીક અને
ઓના આધારે ન તો જીવિત રહી શકે છે, ન તે પ્રતિષ્ઠા રેમિટિક યહૂદીઓની વિચારણામાંથી બાહ્ય ઉછેરને વરેલા
મેળવી શકે છે.” આપણે યુરોપવાસીઓ કયા વાડ઼ મય પાસેથી આપણા આંતરુ સંસ્કૃતિ એટલે આપણે જે કાંઈ છીએ તે........” એમ જીવનને વધુ સંપૂર્ણ વ્યાપક, સાર્વત્રિક અને વધુ સત્ત્વપૂર્ણ મકાઈવર' કહે છે. વિલ ડુરાં, “સંસ્કૃતિ એ પ્રજાજીવનને માનવતાસભર બનાવી શકીએ એટલું જ નહીં પણ આ જીવન ઘરતાં આર્થિક, રાજકીય, બૌદ્ધિક અને નૈતિક પરિબળની ઉપરાંત રૂપાંતરિત શાશ્વત જીવન સારુ શુચિકર સારતત્ત્વ પામી સંકુલ અસરનો પરિપાક છે” એમ કહી ઓળખાવે છે. ૨ શકીએ, તે હું ફરીથી ભારત તરફ જ ધ્યાન દોરું.” --
1 Mac Iver : The Modern State : Civil (મેકસમુલર ) ભારત અનેક પ્રજાસંસ્કૃતિઓનું સંગમતીર્થ છે.
ization is what we have, Culhere is what we મહાસાગરમાં જેમ અનેક દિશાઓમાંથી આવીને સરિતાઓને ' મેળે રચાય તેમ, અનેક સંસ્કૃતિઓ અહીં આવી, વસી, ” સ્થિર થઈ અને એકરૂપ બની ગઈ
Will Durant : The Story of Civilisation.
are.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org