________________
૩૯૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨
એ જમાનામાં સીધા સાદા મનુષ્યસુમાં કરડે શુદ્ધ ૫ પ્રારબ્ધ ને કર્મ : પ્રેમ ધરાવતાં દંપતી થઈ ગયાં હશે પરંતુ આ પ્રાચીન ગ્રંથમાં એની કયાં ય ોંધ લખાઈ નથી.
આખાય મહાકાવ્યમાં આ શબ્દો વારંવાર વપરાયા છે.
મનુષ્યની ઈચ્છા વિરુદ્ધ કંઈક બને યા ગેરલાભ વિરુદ્ધ બને ૪ રામરાજય
તો એને કિસ્મત યા પ્રારબ્ધ લાવવામાં આવે છે ઉલટુ કાંઈ
ઈચ્છતા લાભદાયી કે અણધાર્યું અને તે ઈશ્વરેચ્છા કહી મન કેઇ પણ રાજવી કરતાં રામરાજ્ય જુદા જ પ્રકારનું વાળી લેવામાં આવે છે. પરંતુ રામાયણના કથન અનુસાર હતું. દશરથનું રાજ્ય પણ રામરાજ્ય કરતાં જુદા પ્રકારનું કાંઈ પણ લાભદાયી કે ગેરલાભદાયી, ઈચ્છિત કે અનિચ્છિત હતું. બન્નેએ હજારો વર્ષ રાજ્ય કર્યું અને તેમના રાજ્યકાળમાં બને એ પૂર્વ નિર્ણિત છે ને તે ભવિષ્ય પર વિજય મેળવવા પ્રજા સુખી ને આબાદ હતી. રાજ્યમાં એક પણ પુરુષ એવો પ્રયાસ કરે અશકય છે. નહોતે કે જેની પાસે સુવર્ણકુંડળ ન હોયને એક પણ સ્ત્રી એવી નહોતી કે જેના કંઠનાં સુવર્ણ ચંદ્રહાર ન હોય.
કિસ્મત યા પ્રારબ્ધના શિદ્ધાંતથી અલગ રીતે એ ગાળામાં
કર્મનો સિદ્ધાંત વધુ પ્રચલિત હતે. મનુષ્યને જીવનમાં સંપત્તિ દુષ્કાળને રોગચાળાનું નામનિશાન નહોતું પત્નીએ પતિની
મળે કે વિપત્તિ આવે એ એના પૂર્વ જન્મને સારાનરસા આજ્ઞાધીન હતી. કો ટુંબિક કર્તવ્યનું કદી ઉલ્લંઘન થતું નહિ.
ચારિત્ર્ય અને તર્તનનું જે ફળ લેખવામાં આવતું. રાજાઓ બ્રાહ્મણોના આદેશ મુજબ વર્તતા વૈષ્ણુ ક્ષત્રિઓ સ અને બ્રાહ્મણોના આદેશો પાળતા. શુદ્રો ત્રણે વિષ્ણુની આજ્ઞાને રામને યુવરાજ પદે અભિષેક કરવાનું અટકી ગયું. મીન આપતા.
ત્યારે રામે એમાં પિતાના પ્રારબ્ધની જ ઉણપ જોઈ હતી.
કલ્પી ન શકાય એ પ્રારબ્ધ. પ્રાણી માત્રને કર્મના ફળ વર્ણસંકતાને સંપૂર્ણ પ્રતિબંધ હતો જ્ઞાતિબહાર ભેગવ્યા વિના છૂટકે જ થી. (અધ્યાકાંડ પ્રકરણ ૨૨) મૂકાયેલ વ્યક્તિઓ સમાજ બહાર લેખાતી. એમનું જીવન દુઃખી દુઃખી થઈ જતું. ભિન્ન ભિન્ન નીતિને એક બીજી સાથે રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારે રામે લક્ષમણને ભળતાં અટકાવવું કાયદેસર લેખાતું.
કહ્યું : “મારા પૂર્વ જન્મમાં જરૂર મેં અનેક કર્મો કર્યા હશે
તેનું જ ફળ હું અત્યારે ભોગવી રહ્યો છું પૂર્વ જન્મના કોઈ માતાપિતાના જીવન દરમિયાન પુત્રનું કદી અવસાન પાપે જ મારા પર આપત્તિ પર આપત્તિ ઝીંકાતી જ રહે છે. થતું નહિ. દશરથ રાજ્યને રામરાજ્યમાં એક જ મહત્વનો ( અરણ્યકાંડ : પ્રકરણ ૬૩) લક્ષ્મણે ભાઈને સાત્ત્વન આપવા તફાવત હતા. દશરથ રાજ્યમાં સીઓને કદી વૈધવ્ય પ્રાપ્ત પ્રયાસ કર્યો છે * જીદ દેવો પોતે જ પ્રારબ્ધ આધીન છે. થતું જ્યારે રામરાજ્યમાં સ્ત્રીઓને કદી વૈધવ્ય પ્રાપ્ત તે મનુષ્યનું તો શું ગજું? ઈન્દ્રાદિક દેને પણ સંકટોને થત નહિ. કદાચ રામે કોઈ પણ વ્યક્તિએ પિતાનાથી નાની સામનો કરવો પડે છે એટલે આપ આમ આક્રન્દ કરે એ હોય એવી સ્ત્રી સાથે લગ્ન કરવા નહિ એ રામે પ્રતિબંધ બીલકુલ શેભતું નથી. (અરણ્યકાંડ : પ્રકરણ ૬૬) મૂક્યો હતો. વૃદ્ધોને મૃત્યુ પહેલું આવતું એટલે સ્ત્રીને વિધવા
સીતા લંકામાં કારાવાસ ભેગવી રહ્યાં હતા ત્યારે તેમણે થવાનો સંભવ જ રહેતો નડે.
રાવણને મેઢે મોઢ કહ્યું હતું : “આ અપરાધ તારા કાળનું
નિમિત્ત બનવા નિર્માયે ન હોત તે તું મારું અપહરણ કરી દશરથ રાજા હતા. રામ સમ્રાટ હતા. તેમના કાળમાં
જ શક્ય ન હોત. (સુંદર કાંડ : પ્રકરણ ૨૨ ) અયોધ્યાનું જે વર્ણન આપવામાં આવ્યું છે તેમાં ફક્ત બે વાત બંધબેસતી આવતી નથી; એક સ્થળે દશરથ પિતાની જેલવાસમાં ચોકી કરતી રાક્ષસીઓ સમક્ષ સીતા હતાપત્નીને ખૂશ કરવા કહે છે, “તને યેગ્ય ન હોય એવી શાથી બેલી ઊઠી હતીઃ “મારા પૂર્વ જન્મમાં એવું તે કેવું વ્યક્તિને હું યમસદન પહોંચાડી શકું છું. તને લાયક હેય ભયંકર પાપ મેં કર્યું હશે કે મારા પર આ ભયંકર આપત્તિ તેને હું ક્ષમા આપી શકું છું. કઈ પણ શ્રીમંતને હું ગરીબ આવી પડી છે? ( સુંદર કાંડ : પ્રકરણ ૨૫) બનાવી શકું છું.' (અયોધ્યા કાંડ પ્રકરણ ૧૦ ) આને અર્થ એ થયે ટે દશરથના રાજ્યમાં કેઇનુંય જીવન કે મિલકત
રાવણ સીતાને રણક્ષેત્ર પર લઈ આવ્યો છે. રામ લક્ષમણ સલામત નહોતાં. બીજી એ વાત કે રામે યુગની સૌથી વધારે મૃત્યુ પામ્યા
મૃત્યુ પામ્યા છે એમ તેને બતાવે છે ત્યારે તે સ્વત્રંત બાવડે સદગુણી નારીને વિના વાંકે ત્યાગ કર્યો ને જીવનપર્યત વનવાસ
છે કિમતની બલિહારી” (યુદ્ધ કાંડ : પ્રકરણ ૪૮ ) આપ્યો ને તે પણ જ્યારે તે ગર્ભવતી હતી. પોતાની પત્ની સીતાને દેશ નિકાલ કરવામાં આવે છે. તેને જંગલમાં પ્રત્યે જે એક રાજા આટલે ઘાતકી બની શકે તે એ પ્રજા છેડી મૂકવામાં આવે છે. એને એકાકી છડી લક્ષ્મણ વિદાય પ્રતિ દયાનો સાગર હશે એ વાત કેમ માની શકાય. ? લે છે ત્યારે એ કમનસિબ મહિલા આંસુભરી અકાવી લક્ષ્મણને
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org