________________
[૨]
પૂર્ણ પુરુષાત્તમ શ્રી કૃષ્ણ
આર્યાંવના નેતાયુગના મહામાનવ શ્રી રામ હતા. દ્વાપર યુગના મહામાનવ શ્રી કૃષ્ણ થયા. શ્રીરામ શ્રેષ્ઠ માનવ હતા : એક આદર્શ મનુષ્યનું સંપૂર્ણ સ્વરૂપ દર્શાવી ગયા. એટલે તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. તે જ પ્રમાણે શ્રીકૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ તરીકે એળપ્યા. આએ એમની પ્રણાલિકા મુજબ દેવની કોઈમાં મૂકી દીધા ને એ શ્રી વિષ્ણુના પૂર્ણાવતાર લેખાયા. ભગવદ્ગીતાના એ પ્રવકતાને ‘ભાગવત ’ · ભગવાન સ્વયં” કહે છે.
હિન્દુઓની માન્યતા પ્રમાણે દશ મહામાનવા; પ્રભુના અવતાર ગણાયા છે. પરન્તુ એ દશેયમાં શ્રી રામને શ્રી કૃષ્ણ એ બે પુરુષોત્તમા જ મુલ્ક મશહૂર બન્યા છે. આજે જગતભરમાં બન્નેના કરોડો અનુયાયીએ છે. જગતભરમાં એમના દેવાલયા પણ ઠેર ઠેર નજરે પડે છે. શ્રી રામના જન્મદિન ‘રામનવમી ” ને શ્રી કૃષ્ણના જન્મદિન ‘ જન્માષ્ટમી ’પશુ
શ્રી કૃષ્ણને ઔતિહાસિક વ્યકિત તરીકે તપાસે જગતમાં એમની જોડે જડશે નહિ. એમના જીવનને કથા માને એવી રિસક ને આકર્ષક વાર્તા આપણે કદી યે વાંચી નિહ. વીરકથાના નાયક તરીકે એમને નાંણી ાઆ જગતભર નાં મહાકાવ્યેા ને કલ્પના સુમેામાં શ્રી કૃષ્ણનાં નામ જેવી માહક સૌરભ આપણને કયાં ય સાંપડશે નહિ. એમનુ જીવન
એમના ભક્તવત્ લમાં આજેય ઉજવાય છે. કેટલાક જણ કૃષ્ણા જાદુભ છે. કેટલાય કવિએ ને ભક્તાનાં દિલને એણે ઉપનિષદના દેવકીપુરા શ્રી કૃષ્ણ, ગેાપી સંપ્રદાયના શ્રીકૃષ્ણને યુગયુગાન્તરેથી અનુપમ ભાવનાઓથી ભરી દીધાં છે આપણા ગીતાના ગાયક શ્રી કૃષ્ણ : થઈ ગયા એમ માને છે. કેટલાક ભારતીય સાહિત્યમાં જગતે જાણ્યા કે જોયા નથી એવા શ્રી કૃષ્ણને મહાન પૌરાણિક શ્રી વેદવ્યાસની કલ્પના માને છે. પ્રકાશ ફેલાવ્યા છે. આ બધાં મત્તવ્યેથી કશેા જ ફરક પડતો નથી. શ્રીકૃષ્ણના વ્યક્તિત્વની કાવ્યમય કલ્પના જ ગજબ છે! સુંદર છે. કોઇ પણ ઘફિલ્મફી કે સાહિત્યમાં એની જોડ નથી.
શ્રીકૃષ્ણના આકષ ક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરન્તુ એના પર ત્રણ હજાર વર્ષ સુધી દંતકથાએ ચમત્કારો ને ભક્તિભાવે પ્રેરેલાં સત્તાઓના સ્તર ચઢતા ગયા છે. શ્રીકૃષ્ણ શાણાને શૂર હતા સ્નેહાળ ને સ્નેભાજન હતા. એમની જીવનચર્યાં અદભૂત હતી. છતાં પૂર્ણ માનવની પ્રકૃલ્લતા એમને વરી હતી. શ્રીકૃષ્ણના વ્યક્તિત્વના પ્રભાવ દૈવી હતા.
મહાત્માએ યુગપ્રતિમાએ છે. એમના કાળનાં સીમાચિહના એમના જીવનમાં આતપ્રત થયેલાં હાય છે એક યુગ પુરો થાય ને બીજા યુગનો આરંભ થાય : એવા સંકાન્તિકાળમાં તે જન્મે છે. એમને જીવનક્રમ સામાન્ય જગવ્યવહારના ચીલે ચાલવા માગતા નથી. કોઈ દેવી પ્રેરણાથી જ એમના જીવન મા મેાકળા થાય છે. સામાન્ય મનુષ્ય કરતાં ઘણા જ થોડા વખતમાં તેઓ આગેવાની પ્રાપ્ત કરી લે છે. મહાત્માએ સર્વ વાતે મહાન હેાય છે પરન્તુ શ્રી કૃષ્ણ પેઠે વિવિધ દિશાઓમાં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કર્યું... હાય અેવી એક પણ વ્યકિત જગતના ઈતિહાસમાં જડતી નથી. એમના
Jain Education International
કીર્તિવંત અસ્તિત્વ દરમિયાન એમણે ધાર્મિક કે સાંજ્ઞારિક વિવિધ પ્રવૃતિમાં એવી તે સોંપૂર્ણતા પ્રાપ્ત કરીએ કે આજ પાંચ હજાર વર્ષો વીતી ગયા છતાં ય એમની જીવનગા થાઓ જગતભરમાં હજીય ગવાઇ રહી છે. કીર્તિવંત જીવનની સત્કમભરી એક ઘડી પણ એક યુગ ખરાખર છે' પણ શ્રી કૃષ્ણનું કી`િવત જીવન એક સા ને પચ્ચીસ વર્ષ લખાયું હતું ને એની એકે એક ઘડી સત્કા માં કરવામાં જ ચેાાઇ હતી. ને અમર કીતિ અણ્યે જતી હતી.
શ્રી કૃષ્ણને પરમેશ્વરના અવતાર લખવામા આવે છે. એ દિષ્ટએ તે મનુષ્યથી અને મનુષ્ય કલ્પનાથી લેખાય છે.
પર
શ્રી કૃષ્ણ યાગેશ્વર જ હતા. જીવન્મુકત મહાત્મા હતા. સ્રસારી જ જાવા એમને જરા ય ગમતી નહિં એમણે આ જીવનમાં જ નિર્વાણુર્દશા પ્રાપ્ત કરી લીધી હતી. પરન્તુ આ સૃષ્ટિમાં જીવન જીવવાનુ બાકી રહેલુ હોવાથી એ બાકીનુ જીવન પેાતાના માટે નહિ પરન્તુ માનવજાતના ભલા માટે ખવા એ કિટબદ્ધ થયા હતા. એમણે હૈંસૂ વિસારી મૂકયું હતુ, કર્મેન્દ્રિતા પર વિજય મેળવ્યા હતા જયતિને વિશ્વસ્વરૂપ માનતા થઈ ગયા હતા એમને કોઇ પ્રકારની આશા તૃષ્ણા રહી નહેતી. પેાતે મેળવવાનુ બધુજ મેળવી લીધુ હતુ. એટલે એમને હશે। સ્વાર્થ સાધવાના બાકી નહાતા સર્વ કામનાની તૃપ્તિ જ અનુભવાય અને કોઇ પણ પ્રકારની ઈચ્છા ફળવાની બાકી રહેજ નહિ એવી દશા એમણે પ્રાપ્તકરી લીધી હતી.
શ્રી કૃષ્ણને આવા નિક્ષેપ સ્વભાવ શ્રી મદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ચૌદમાં બ્લેકમાં સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યેા છે. : ' કમ મને ખાધા કરતાં નથી. ક લની મને કોઇ જ ઇચ્છા નથી. એજ અધ્યાયના બાવીસમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org