________________
૫૧૬
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
મુખ્ય હતા કપલે આવ્યા હતી. એના ર
એવા બગીચા અને જંગલેઃ
જ આવતા. કારણકે કુબલાઈખાન પાંચ પાંચ છોકરીઓને ગિરિ શંગ હરિયાથી શા સ્થાનકે;
સાથે લાવતે આ છોકરીઓ એને પડયો બેલ ઝીલતી. રવિતેજ એને સુવર્ણ મહે;
શહેનશાહ એમની સાથે ફાવે તેમ વર્તત પાંચની એક ટુકડી
સમ્રાટ સાથે ત્રણ દિવસને ત્રણ રાત રહેતી. પછી પાંચની પરિવંદ નૃત્યો મઝાનાં કરે.
બીજી ટુકડી ફરજ પર હાજર થતી. કુબલાઈખાન પાસે કે કુબલાઈ ખાન પ્રભુ પેઠે પૂજાના જ્યારે એ જમવા પુરુષ પરિચારકો રહેતા નહિ. સુંદર યુવાન છોકરીઓ જ એની બેસતે ત્યારે એના પરિજને હાંમાં રેશમી રૂમાલ ખેસી સેવામાં હંમેશાં હાજર રહેતી. આમ એને સુ‘તાલીસ સંતાને દેતા, એના ભેજનને રખે ને ઝેરી પાશ ન લાગી જાય. એની પુત્રપુત્રી થયાં યુદ્ધમાં હંમેશાં એના પુત્ર જ સરદારી લેતા. હાજરીમાં પ્રજાજનોમાં સંપૂર્ણ શાન્તિ પ્રવર્તતી ખાન હોય
કુબલાઈખાન ધર્મમાં ખૂબ ઉંડો રસ લેત એનું દિલ તે સ્થળથી ફરતા અર્ધા માઈલ સુધી સંપૂર્ણ મૌન જાળવવામાં
એટલું તે ઉદાર હતું કે પ્રત્યેક ધર્મમાં એને રસ પડત. આવતું પેકીંગના દરબારમાં પણ સોય પડે હેય સંભળાય
પ્રત્યેક ધમને એણે અભ્યાસ કર્યો હતો. યહૂદી, બૌદ્ધ ને એવી શાન્તિ જળવાતી દરબારમાં જનાર પ્રત્યેક વ્યક્તિ સફેદ
મુસ્લીમ ધર્મ એણે ધ્યાનથી સમજવા પ્રયત્ન કર્યો હતે. ચામડાનાં પગરખાં પહેરતી રેશમને કસબની રંગબેરંગી કારી ગીરીથી શોભતા ગાલીચા રખેને એમના સ્પર્શથી કલુષિત *
પરંતુ ખ્રિસ્તી ધર્મ અને સૌથી વધારે આકર્ષી શકે હતે. થાય. દરેક દરબારી પોતાની પાસે નાની નાની થુંકદાનીઓ ઈસ્વીસન ૧૨૬પમાં નિલેને માફિ પિલે એના પણ રાખતા. આવા અમુલ્ય ગાલીચા પર ઘૂંકવાની કેણ દરબારમાં આવ્યા. એના દરબારમાં આવનાર એ પહેલા જ હિંમત કરે ?
પશ્ચિમ યુરપના વાસીઓ હતા. ખ્રિસ્તીઓના તીર્થધામ ઈટા
લીમાંથી તેઓ આવ્યા હતા એટલે કુબેલાઈ અને એમનામાં કુબલાઈખાનને ઘણી પત્નીઓ હતી. એના રાજ્યકાળના
ખૂબ રસ લીધો હતો. પોલે ભાઈઓ શાણા ને સમજુ પ્રવાસી અંત ભાગમાં માકેપલે આવ્યા ત્યારે ચાર મહારાણીઓ
ઓ હતા. તાતંર ભાષા તેઓ શીખીને જ આવ્યા હતા. એટલે મુખ્ય હતીઃ વિશ્વના મહાન સમ્રાટને શોભે એવું એને વિશાળ
મહાન ખાન આગળ એમને બીલકુલ સંકોચ લાગ્યું ન હતું. અંતઃપુર પણ હતું.
વળી તેઓ પાકકા વ્યાપારીઓ હતા. પરંતુ ખાન પાસે કઈ મેંગેલ રાજકુમારની સ્થાપિત પ્રણાલિકા મુજબ છેક વાતની કમીના ન હતી એટલે એમને ભૌતિક ચીજ તે શું રીઓ પસંદ કરવામાં આવતી. ઉનટના તાતંર પ્રદેશમાં વેચે ? તેથી એમણે એને પિતાને ધર્મ વે. સમ્રાટના પ્રતિનિધિઓ એકએક વર્ષના અંતરે જતા. ત્યાંની મહિલાઓ ગરા વાન ને સૌદર્ય માટે મશહૂર હતી. હજારો
કુબલાઈ ખાનને ઈસુ ખ્રિસ્તની વાતમાં ખૂબજ રસ મહિલાઓને એકઠી કરવામાં આવતી રત્નની ચકાસણી પેઠે
પડે. પરંતુ ખીલે જડી પ્રાણું લેવાની ખૂબી એના પૌત્ય એમના સૌંદર્યની ચકાસણી કરવામાં આવતી. કેશ કલાપ,
માનસને ઝાઝી સ્પશી ગઈ નહિ. આવા ગૌરવાન્વિત મનુષ્યનું મુખારવિંદ, દેહાકૃતિ ઇત્યાદિનાં જુદા જુદા મુલ્યાંકન થતાં.
આમ ખીલે જડી બલિદાન શા માટે લેવાયું હશે એ તેને એમાં સૌથી શ્રેષ્ઠ જણય એને ખાનના દરબારમાં ખડી કર
સમજાયું નહિ. પરંતુ પોપની સંસ્થામાં અને ભારે રસ પડે વામાં આવતી ને ત્યાં પણું ફરી છટણી થતી.
પિપની સંપત્તિ ને વૈભવ, એની વિરાટ પણું રહસ્ય ભરી સત્તા
એના સરમુખત્યારે શાહી માનસને અનુરૂપ હતા. આ વાત ખાન તે બધાંમાંથી ત્રીસ ચાલીસ મહિલાઓ પસંદ એને તુરત સમાઈ ગઈ. આ પૂર્વના મહાન રાજવીને કરતા. પછી દરેક છોકરી એક એક સરદારની પત્ની ને તાલીમ ખ્રિસ્તી ધર્મની આ એક જ વસ્તુ ખરેખર સ્પશી ગઈ. માટે સોંપવામાં આવતી એમનામાં જરા પણ કચાશ ન રહી જાય એ જોવાની તેમની ફરજ હતી.
પિલે ભાઈએ પિતાના એલચી તરીકે પિપ પાસે જાય
એવી કુબલાઈખાને ઈચ્છા વ્યક્ત કરી. વાર્તાર લોકને ખ્રિસ્તી એમના શ્વાસમાં ગંધ ન આવતી હોવી જોઈએ એ ધર્મનું જ્ઞાન આપવા પિપ રેમથી સો વિદ્વાને મોકલી આપે તપાસવા પે. સરદાર પત્નીઓ એમની સાથે શયન કરતી. એવી વિનંતિ કરી. વર્ષો પછી પોલાભાઈઓ નિકલના પુત્ર એમના નસકોરા ન બોલવા જોઈએ. ઉંધમાં પાસા બદલતી માર્કો સાથે ફરીથી કુબલાઈખાન પાસે આવ્યા ત્યારે પોપેએ ન હોવી જોઈએ. અને એના અંગે પાંગો માંથી. દુર્ગંધ ન આવવી ની માગણી પ્રમાણે પાદરીઓ મોકલ્યા હતા પરંતુ માર્ગમાં જોઈએ. આવી આવી અનેક પ્રકારની ચકાસણી કરવામાં જ તેઓ હિંમત હારી ગયા ને વતન પાછા વળી ગયા. આવતી.
આમ આ પાદરીઓ કુબલાઈખાનને ખ્રિસ્તી ધર્મ અંગી આ બધી ચકાસણીઓમાંથી પાર ઉતરે તે સમ્રાટની કાર કરાવી શક્યા નહિ પરંતુ એણે ખ્રિસ્તી ધર્મનું આંતરિક ફાયનની સાથી બનતી. છતાંય અંગત પરિચયનો પ્રસંગ ભાગ્યે મુલ્ય સ્વીકાર્યું. ચીનમાં પ્રવર્તતા જંગલી ધર્મો પેઠે એમાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org