________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
४७७
( અહરા મઝદાનું કલ્યાણ કારી શ્રેય) તેમજ જીવન અંગેનું એટલે એમના જીવન પ્રસંગેનું સત્ય તારવવા દરેક પ્રસંગ એમનું તત્વ જ્ઞાન, માનવ વ્યકિતત્વ અંગેના નિવેદન, ‘રિશ્મા માટે ઉંડા વિચાર કરવા જોઈએ. પ્રસંગોની પરંપરા વાંચી ખીરું ( નિર્વાણ ) ને પ્રેગર્ડ” ( નવજીવન ) ની ભાવના જવી બસ નથી. પ્રત્યેક પ્રસંગનું હાર્દ સમજવું જોઈએ આદિ એ અંધકાર યુગમાં પણ વિશ્વના ધાર્મિક ખ્યાલોને પવિત્ર ઝરથુસ્ત્ર જાદુગર નહોતા, ચમત્કારો સર્જતા નહોતા પાયા બની રહ્યા.
એ કેવળ પવિત્ર માનવ હતા. શાણપણ એમને ઈશ્વર હતું
શાણપણુમાંથી જ ઇવરી કાનનો પ્રગટયા હતા. કોઈ પણ ધર્મ, તત્વજ્ઞાન, સંપ્રદાય કે સિદ્ધાન એ નથી કે જેની ગુરુચાવી અવેસ્તામાં કે ઝરથુસ્ત્રના તત્વજ્ઞાનમાંથી મહારાજા ગુલ્ટાસ્પના દિલમાં ધાર્મિક વૃત્તિને અરૂણોદય ન મળે ઈશ્વરી ચેજના ને માનવ અસ્તિત્વ અંગેની તમામ થયો એટલે રાજ્યભરમાં અગ્નિ મંદિરો સ્થાપવાની આશા છૂટી શંકાઓનું નિવારણ એમાં મળી આવે છે.
અવેસ્તાની તાલીમ પામેલા પુરોહિતે નીમવામાં આવ્યા. એ
લેકે ” આતાર’ (અગ્નિ)ની સંભાળ રાખતા. એને કદી ગુટ્ટાસ્પનું આધ્યાત્મિક જ્ઞાન વિકાસ પામતું ગયું.
બુઝાવા દેતા નહિ. આ પુરોહિતે ” અથર્વણ’ કહેવાતા રાજ્ય એમ એમણે ચાર ઈચ્છાઓ પૂરી કરવા માગણી કરી.
તરફથી આ મંદિરને નિભાવ તે ૧ મારા આત્મા (ઉરવણ) ની દેહ પડી ગયા ની
| ગુચ્છાપે ઝરથુસ્ત્રના ધર્મના પ્રચાર કાર્યમાં સત્તાવન આધ્યાત્મિક પ્રગતિ હું નિહાળી શકું.
વર્ષ ગાળ્યાં ધર્મની તાલીમ સૌ કેઈને આપવા એમણે એમના ૨ કરશુશ્વના ધર્મના સત્રુઓ સામે ઝઝમવા મારો ભાઈ ડીર, પુત્ર અપનીઆર, પ્રધાન જામાW ને મિત્રને દેહ અપરાજીત બને.
સગા કશસ્તારની નિમણૂક કરી. ધર્મ ભારત પહોંચ્યો ત્યારે
ભારતથી અંગરગછ ને ગ્રીસ પહોંચ્યો ત્યારે ગ્રીસ થી ટુટિ૩ હું ત્રિકાળજ્ઞાની બનું. ને
યાનુસ ને અન્ય સંસ્કારી પુરુષે ગુટ્ટાસ્પના દરબારની મુલા૪ નિર્વાણ સુધી મારા દેહને આત્મા છુટા ન પડે. પરંતુ
કાતે આવ્યા. આ વિજ્ઞાનીઓએ ઝરથુસ્ત્ર પાસેથી સંપૂર્ણ
ધ મિક તાલીમ મેળવી એટલું જ નહિ પણ એમને ધર્મ ઝરથુસ્ત્રના આંતર ચક્ષુઓએ જોઈ લીધું કે આ ચારે ઇચ્છાઓ
સ્વીકારી પિતા દેશમાં અને પ્રચાર કર્યો. પરિણામે દૂર દૂરના પૂરી કરવાની ગુણ્યાસ્પ એકલામાં શક્તિ નહોતી. એટલે પ્રભુને
દેશમાં પણ અગ્નિમંદિરે સ્થપાયાં. ને દિવ્યજ્ઞાન ની જ્યોત હેતુ પાર પાડવા એ ચાર શકિતઓ ચાર વ્યક્તિઓમાં વહેંચી
સર્વત્ર પ્રસરી રહી નાખવામાં આવી. પ્રથમ ઈચ્છા ગુલ્ટાસ્પ જાતે પૂરી કરશે બીજી અસ્પન્દીઆર પાર પાડશે ત્રીજી વા વિદ્વાન ને પવિત્ર પ્રધાન
જ્યારે ઝરઘુશ્વના દેહવિલયની ઘડી આવી પહોંચી જામાસ્પ સફલ બનાવશે ને ચોથી આ પુત્ર પેશતનનાહુર્ત
ત્યારે એમને સત્યોતેર વર્ષ ને ચાલીસ દિવસ થયા હતા. સંપૂર્ણ થશે ઝરથુત્રે આ આથીર્વાદ ઉતારવા અહૂરા મઝદાને
ગુસ્ટાસ્પના રાજ્યનું એ સડસઠમુ વર્ષ ચાલતું હતું ત્યારે ઈરાની પ્રાર્થના કરી
એ ના ગ્રામ્ય જીવન પર તુરાનીઓને રંજાડ વધી ગયો હતે એટ પવિત્ર ઝરથુસની ગાથા (દૈવી ગીત ) અનુસાર લે ગુટ્ટાસ્પ એમની સામે રણે ચઢયા હતા એમના પિતા લેહ ” હવૃતાત' ( સંપૂર્ણતા ) ની સર્વોત્તમ બક્ષીસ ને અમેરીતાત રાજ્યને એમના પુત્રને પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. ત્યારે ( આત્માના અનન્ત સુખ ને અમરતા)” એન્ટા મેઈનું ઝરથુસ્રને દેહ પંચમહાભૂતમાં મળી ગયે. ઝરથુસ એક ( ઇશ્વરના આશીર્વાદ ) પામનાર થોડા ને જ પ્રાપ્ત થાય છેઅગ્નિમંદિરમાં અહૂરા મઝદાનું ધ્યાન ધરી રહ્યા હતા ત્યારે ” વહુ માન” ( દેવી શાણપણ),’ આશા વહિસ્તા” (સદાચાર) એક તુરાના ગુન્ડાએ એમની પીઠ પાછળ તીક્ષ્ણ હથિયારને ક્ષેમકવૈય' ( દિવ્ય શકિત) ને આરમાતી” (પ્રેમ : દયા) ઘા કર્યા હતા. ઝરથુસ્સે પોતાના હાથમાં રહેલી માળા એના પર આ ચાર ગણો જેનામાં હોય તેને જ ફળે છે, એટલે જ્યારે ફેકી તે આક્રમક મૃત્યુ પામી ધરણી પર ઢળી પડ્યું. આ યોગ્ય સમય આવ્યો ત્યારે ઝરભુત્રે એ ચારે વ્યકિતઓને પ્રસંગનું ઘણું મહત્વ છે. ગ્ય વિધિ કરી ઇસિત શકિતઓ સમર્પણ કરી.
ઝરથુસ્ત્રને ટપી જાય એ કે ધર્મ પ્રવર્તક આ જ પરંતુ ઝરથરત્રને જીવનમાં નિસર્ગના ઉંડામાં ઉંડા સુધી ઈરાનમાં થયો નથી. ઇરાની પ્રજા ઝરથુસ્ત્ર પ્રતિ ઉત્કૃષ્ટ રહસ્યોનું દર્શન થાય છે એ વાત વિસારી મૂકવા જેવી નથી. આદાર ધરાવે છે.
Jain Education Intemational
nal
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org