________________
સ્મૃતિ સદ્દભ ગ્રંથ
જરૂરત ઓછામાં ઓછી હોવી જોઈએ. જરૂરતાની કમીજ સમાજની વિષમતાને દૂર કરી શકે છે અને તેજ માનવ સમાજમાં શાંતિની સ્થાપના કરી શકે. સાદુ જીવન અને ઉચ્ચ વિચાર આપણું લક્ષ્ય હાવું જરૂરી છે. અને તેમ અનશે તેાજ આપણે પ્રાકૃત ભાગોની સમાજમાં ન્યાયપૂર્વક વહેંચણી કરી શકીશું.
ભારતીય સંસ્કૃતિનું પ્રાણન પ્રેમ
૨૭૩
અને સંઘના બી વાવ્યા છે. એક યુદ્ધની સમાપ્તી થતીનથી ત્યાં બીજા યુદ્ધના આર’ભની નિશાનીએ દેખાય છે.
શ્રી લક્ષ્ ીનારાયણુજી ગદે
યુરાપ, અમેરિકાની સભ્યતા અથવા સંસ્કૃતિ મેટા મે... વારંવાર હિન્દુ સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્ક્રુ-મેટા શહેરો ગગનચૂ થી અટાલિકાએ આમેદ, પ્રમેદ અને તિના પ્રયાગ કર્યાં છે. ભારતીય શબ્દ વહેવારમાં હિન્દુઓના વિલાસની સાધન સામગ્રીમાં પ્રગટ થાય છે, પરન્તુ હિન્દુ પણ સમાવેશ થઈ જાય છે, પણ તેમ સમજવું ખોટું છે. સંસ્કૃતિ જૈતિક જરૂરતોની તૃપ્તીના સાધનાને મહત્વ આપતી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ જુદી છે. તેમ સમજવુ નથી. હિન્દુ સંસ્કૃતિ તો તપોવનમાં પ્રકૃતિના અચલામાં છે. પશુ ખાતુ છે કે ભારતીય સંસ્કૃતિ હિન્દુ-મુસ્લીમ ખીચડી આપણે ત્યાગને મહત્વ આપીએ છીએ. આ તારક સંપ્રદાયામાં સંસ્કૃતિ છે. મુસલમાન તા ભારતીય છે તે તેની હિન્દુયા વિશ્વાસ કરીએ છીએ. અલગ સંસ્કૃતિ હોય શકે નહિ. જો તેની સંસ્કૃતિ અલગ છે. ( જેમકે અધિકાંશ મુસલમાન કહે છે અને તેના આધારે ઝગડી તેઓએ ભારત વર્ષમાં જ પેાતાનું જુદું ઈસ્લામી રાજ્ય સ્થાપિત કર્યુ. ) તો તે જુદા જ છે. ભારતીય સંસ્કૃતિ સાથે તેને કોઈ સંબંધ નથી. પણ સાચી વાત તે છે કે તેના વિદેશી સંસ્કાર તેને તેવું શીખવે છે, તેની સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ જુદી છે. વિદેશી મુસલમાન તો આ દેશમાં હતા જ જેઆએ આદેશ પર બહારથી આવી આક્રમણ કર્યું હતું પછી તેઓએ અહિંના હિન્દુઓના લાભ, ભય અને દ્વેષથી મુસલ માન બનાવી દીધા.
શ્રી રામચરણુજી મહેન્દ્ર. આપણે જોઈએ છીએ કે પશ્ચિમની સંસ્કૃતિએ જીવનને વિલાસમય જરૂરતો વધારી દેખીતી રીતે માનવ જીવનને ચાપણે વૈભવ શાળી બનાવી રહી છે. તેથી આરામ અને ભોતક સુખમાં વૃદ્ધિ થઈ છે. પરંતુ તેનાથી માનવનું કલ્યાણુ નથી યુ. તેણે નિરંતર એકની પાછળ બીજા યુધ્ધ વિપ્લવ
ભયંકર ``ચાખેંચી અને ગુપ્ત મંત્રણાથી સ'ઘ ચાલ્યા જ કરે છે. આજ યુરોપમાં જે દેષિત વાતાવરણ ફેલાયુ છે
તે
યુરોપની સ ંસ્કૃતિના ફૂલ સ્વરૂપ જ છે રશિયામાં સભ્યતાના બાહ્ય પક્ષ ચાખા દેખાય છે ત્યાંના લોકો પેાતાનુ જીવન સુખથી વીતાવી રહ્યા હાય તેવુ' દેખાય છે; પણ વાસ્તવમાં તેના હૃદયમાં જરા જેટલી પણ સાંતિ સંતો કે વિશ્રામ નથી
Jain Education International
હિન્દુ સંસ્કૃતિ જન્મથી જ જાતિ નક્કી કરે છે, જે તે મુસલમાનેાના વિદેશી સંસ્કારો નષ્ટ થઈ જાય તો તે હિન્દુ જ છે. તેના હૃદયના ઊંડાણમાં આજ પણ હિન્દુ સંસ્કાર પડયા છે, સાચુ કહે। તો આ વિદેશી સંસ્કારેને ઇશ્વર જ હટાવી શકે! અથવા ઇશ્વરના અનન્ય ભક્ત જેવા કે ચૈતન્યતા મહાપ્રભુ તથા અન્ય અનેક સંત મહાત્માઓના જીવનમાં આપણે જોઇએ છીએ કે તેએએ કેટલાંક મુસલમાનેાની અંતર છૂપાયેલા કૃષ્ણ ભકિતના ભાવ જગાડી દીધા. અને કેટલાક મુલ્કીમ મહાત્માએ વૈષ્ણવ કવિ થઈ ગયા. જન્મ-જન્માંતરના કુસંસ્કારને ધાવાની શિતા ભાવાન કૃપામાં ૪ છે
હિન્દુ મંસ્કૃતિના આંતરિક પક્ષ
હિન્દુઓ માને છે કે પેાતાના આંતરિક પક્ષ જેટલે શુદ્ધ અથવા વિકસિત પરિપકવ રહેશે તેનાથી તેટલાં સારા કમ થશે અને તેનાથી તેનુ જીવન એટલુ' 'ચુ' રહેશે. ત્યાગ, સંયમ, અને ઈશ્વરમાં વિશ્વાસ તેની રગેરગમાં સમાયા છે. ભારતીય સંસ્કૃતિ અથવા સભ્યતાના જન્મ તથા વિકાસ નગરથી દૂર ઋષિ-મુનિઓના આશ્રમમામાં તાનામાં, પુણ્યાણ્યામાં થયા છે. તેનું કારણ એન્ડ્રુ છે કે તેનામાં
આધ્યાત્મિકતાનુ પ્રધાન પશુ છે. આત્મ દર્શન અમારૂ ચરમ લક્ષ્ય છે.
હિન્દુ સંસ્કૃતિ અને વેદ
– “ સૂયાદય ’
પ્રા. મૈકસ મૂલર કહે છે કે-“ નિ:સંદેહ મનુષ્યાન મૂળ ભાષા એક જ હતી જ્યારે ભગવાને મનુષ્યને ભાષા આપી. એમાં ભેદ કેવી રીતે હાય! “ મનુષ્યને અનેક ભાષા ઇશ્વર શા માટે આપે ? ’
મૂળ ભાષા સંસ્કૃતમાંથી બધી ભાષાએ નીકળી છે અને મનુષ્ય ભારતમાંથી નીકળી વિશ્વમાં ચારે તરફ વસ્યા છે, એકજ માનવ પરિવારની ભાષાનું મૂળ પણ એકજ હેાવુ જોઇએ. કે ગ્રીક લેટિન, હિજી, જેદ, અરખ્ખી ચીનની એક ભાષા સમા પેડિક, આ બધીમાં સંસ્કૃતની જેમ સ્ત્રીલિંગ, પુલિંગ; અથવા નઃપુસકલિંગના ભેદ છે, તેમાં વચન પણ માંથી સ્ત્રીલિંગ શબ્દ તે નિયમથી બને છે. કે જે રીતે ત્રણ છે. અને સ્ત્રીલિંગ શબ્દથી કેટલાંકમાં પુલિંગ અને પુલિગ સંસ્કૃતમાં છે.
કેટલીક ભાષામાં સંસ્કૃતની માફક આર્ટ વિભક્તિ પણ છે, લેટિન, ગ્રીક, હુિન્નુ આદિ મુળ ભાષાએ કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org