________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
નામ
સામાઈ
સવાશ
સુથા
ફુદીનો
મુદ્ર
કપુર કાચલી
કેસર
વડો
Jain Education International
નામ
જલ જમની
રામેકે
ચાકુંભા
શેમા
કપાસ
2.1831
નાગમાય
દેવદાર કેસ્ટીક રસાવાળી વનસ્પતિઓ
દેશ
નામ
સાર્જરી
આસોપાલવ
કુહજ
આમદ'ડા
દેશ
અંદર સી.
ગરજન
શીય
વિન
શાલ
અર્જુન
27
77
જાપાન
ભારત
ભારત
કાકશ્મીર
ભારત
મલાયા
અન્નાસ
બાં
ખજુરી
ભારત
ભારત
નાળીયેર કેટલીક ઈમારતી લાકડાની જાત પરી
દેશ
ભારત
હિમાલય
ભારત
લકા
ભારત
ભારત
ભારત
ભારત
લકા
ચીન
નેપાલ
નમ
""
""
ભારત
ભારત
નામ
કિજલ
ના
વીરા
શીશમ
દેશ
ભારત
આસામ
સીલાન
ભારત
ચીન
સફેદ ચંદન સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિએ
For Private & Personal Use Only
૩૩૧
વિશ્વની સૃષ્ટિમાં માનવ સૃષ્ટિને ઉચ્ચકક્ષાની માનવામાં આવેલ છે. આનું કારણ એ છે કે કબ્યા. ક બ્યનું જ્ઞાન માનવમાંજ સબવી શકે છે. આ મુષ્ટિ એક માનવ જીવનના પ્રતિક રૂપમાં છે. કારણ કે માનવ જે સ્વરૂપમાં રહી જે ક કરે તેનું ફળ સ્વરૂપ તેવી જ યાનિ પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રાચીન સમયમાં મર્ષિ આએ મનુષ્ય જીવનનું કલ્યાણું કરવા માટે તપાવનના આશ્રય લીધા જે તપાવનને આધ્યાત્મિક દૃષ્ટિએ પરમ તત્ત્વ ચિંતન માટે ઉત્તમ સ્થાન માનવામાં આવેલ છે. તેથી જ તપેાવનમાં રહીને ઉપિનષદો તે પુરાસાદિ ધાર્મિક પ્રયોનુ નિર્માણ કરવામાં આવ્યું. અને આ વિષયના વિચાર પણ મુખ્યતયા તપેાવનમાં જ કરવામાં આવતા હતા તેને માટે નૈમિષારણ્યના પાણામાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. વામીકિ રામાયણની રચના પણ તાવનમાં શ્તીને જ કરવામાં ખાલી છે. વાસ્તવમાં વાલ્મિકી મુનિનો ઉદ્દેશ શમચિરંતનુ થઈન કરવાના હતા. પરંતુ જ્યારે ચિત્રકુટ, પંચ વટી, દંડ કાય, વગેરેમાં રામનુચરિત્ર, બન કરવા લાગ્યા ત્યારે તે વખતે તપાલનનું બ”ન કરવામાં તન્નીન થઈ ગયા. કારણ કે તપાલન વનસ્પતિનુ મુખ્ય સ્થાન છે. અને તે વનસ્પતિના અનેક પ્રકારનાં ફળ, પુષ્પ, લત્તાદીનું વન કરતાં કરતાં કહ્યુ રસ શુંગાર રસમય બનાવી દીધા. એટલે જતા યાશ્મીકિ મુનિ દિ કવિ અને તેનુ શમચક્ષુ સ્માદિ કાવ્યી પ્રસિદ્ધ બન્યા. આમાં શમચરિતનાં વનમાં વનસ્પતિએનુ મહત્ત્વ જોવામાં આવે છે.
ત્યાર પછી કિવ સમાજ સંસ્કૃત સાહિત્ય માટે વનસ્પતિ આને મુખ્ય સ્થાન આપવામાં આવ્યુ. અને બાના આધારે જેટલા મહાકવિઓ, કાલીદાસ, ભવમૂર્તિ, બારિયે, શ્રીય, બાળ્યુ. વિગેરે જે થઇ ગયા. તેઓ સર્વેએ પોતપાતાની કૃતિઓમાં વર્ષોંન કર્યું છે. જે કૃતિ મહાકાવ્ય રૂપમાં પ્રસિદ્ધને પામી. જેમકે કાલીદાસ પોતાના મહાકાવ્ય રઘુવંશમાં પ્રથમ સંગમાં શ્લોકમાં લખે છે કે જ્યારે દિલીપરાજા સુદક્ષિણા રાણી સાથે વશિષ્ઠ મુનિના આશ્રમમાં જાય છે, ત્યાં રસ્તામાં વૃદ્ધ ગાથાળીયાઓને રસ્તાના વ્રુક્ષાનાં નામ પૂછે છે. જેનાથી રાજા તપેાવનના યુદરાથી પ્રમાર્ષિક થયેલ હોય એમ લાગે છે.
તેજ પ્રમાળે શાકુંતલ નાટકમાં પણ માટે ભાગે કવિએ તપોવનની શેરબાનુ જ બન કરીને વનસ્પતિ ઉપર સજીવ
www.jainelibrary.org