________________
બૌધ્ધ ધર્મની પૂર્વાભિમુખી યાત્રા
ભારતીય સંસ્કૃતિના અગ્રગામી દુત
ભારતીય સંસ્કૃતિના વિદેશેામાં પ્રસાર કરવાનું મુખ્ય શ્રેય બૌધ્ધ ધર્મને ફાળે જાય છે. મૌય સમ્રાટ અશાક, કુષાણુ નરેશ કનિષ્ક અને મંગાળના પાલ નરેશેાના પ્રાત્સાહન અને
–
મશાલ
પ્રચાર ઝુંબેશને લઈને અનેક બૌદ્ધ ભિક્ષુએ, આચાર્યો, સંતા અને વિદ્વાનેએ વિદેશેામાં જઇને બૌદ્ધ ધર્મના પ્રસાર કર્યાં. વળી ભારતના અન્ય ધર્મને માનનારા રાજવીઓએ પણ ધર્યું સહિષ્ણુ નીતિ અપનાવી હાવાથી બૌદ્ધ ધર્મની એશિયાના દેશોમાં વખતેાવખત ફરતી રહી. આ પ્રક્રિયા લગભગ ખારસા વર્ષ (ઈ.પૂ. ત્રીજીથી ઈ.સ.ની દશમી સદી સુધી) ચાલી. લકા, મધ્ય એશિયા, ચીન, જાપાન, કારિયા, ખાતાન, તિબેટ, નેપાળ, બ્રહ્મદેશ, સિલેાન, કે બેડિયા, જાવા, સુમાત્રા, મલાયા વગેરે દેશેામાં બૌદ્ધ ધર્મના પ્રસાર થયા. એ દેશામાંથી બૌદ્ધ તીર્થાંની યાત્રાને નિમિત્તે તેમજ બૌદ્ધ શાસ્ત્રોના અભ્યાસ કરવા માટે ૌદ્ધ ધર્મના અનુયાયીએ અહી આવવા લાગ્યા. ત્યાંના રાજાઓએ પણ પ્રવૃત્તિને પ્રેઊત્સાહન આપ્યું. પરિણામે ભારત સાથેના એ દેશોના સંબધા ગાઢ અન્યા. ભારતના વિશેષ
સંપર્કને લઈને એ દેશેા પર ભારતીય સંસ્કૃતિની અમિટ છાપ પડી. તેથી બૌધ્ધ ધર્મને ભારતીય સરકૃતિના વિદેશમાં
ગયેલા ‘અગ્રગામી કૃત' ગણવામાં આવે છે. વિદેશેામાં બૌદ્ધ ધર્મનું સામાન્ય સ્વરૂપ
સર આરેલ સ્ટાઈન નામના પુરાતત્વવિદે ખાતાનની આસપાસના વિસ્તારોમાં ખાદકામ કરાવ્યું ત્યારે ત્યાંથી અનેક
ૌદ્ધ ધર્મની વિદેશ યાત્રા પ્રારંભ કરાવવાનુ શ્રેય મૌય સમ્રાટ અશોકને ફાળે જાય છે. અશાકે આ ધર્મને રાજયાશ્રય આપીને તેના વ્યાપક પ્રસાર કરાવ્યા. તેની પહેલાં બૌદ્ધ ધર્મ કેવળ મગધ (બિહાર) જેવા એક પ્રાન્ત માત્રને ધર્મ હતા. જો અશેાકની ધર્મ-પ્રચારની ભાવના આ ધર્મને પ્રાપ્ત થઇ ન હાત તા તેની સ્થિતિ પણ જૈન ધર્મ જેવી જ હાત. અશાકે પેાતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંધમિત્રાને સૌંદ્ધ સ્તૂપ, મઠ, બુધ્ધ અને બીજા હિંદુ દેવ-દેવીએની પ્રતિપ્રથમ પ્રચારકાર્ય માટે સિલેાનમાં મેકલ્યા ત્યારથી સિલેન માએ ભારતીય ભ ષાએામાં લખેલા ગ્રન્થેાની તાડપત્રીય હસ્તસ્થવિરવાદી બૌદ્ધ ધર્મ (હીનયાન)નું મુખ્ય કેન્દ્ર બની રહ્યું. ત્યાંથી એ ધમ બ્રહ્મદેશ, સિયામ (થાઇલેન્ડ) અને કોડિયામાં ફેલાયે.. આમ આ દેશેામાં હીનયાન બૌધ્ધ ધર્મની પ્રધાનતા છે. અશાકે સુવણુ ભૂમિ (મલાયા સુમાત્રા)માં પણ ધર્મ પ્રચારકા માકલ્યા હૈાવાનુ જણાય છે.
તે જેવા પુરાવશેષો, પ્રાપ્ત થયા હતા. સ્ટાઈને લખ્યું છે. કે ત્યાંના ખંડેરામાં ફરતી વખતે મને જાણે ક્રાઇ પ્રાચીન ભારતીય નગરમાં ફરતા હાઉ એવી લાગણી થતી હતી.
ભારતની ઉત્તર પૂર્વમાં તિબેટ, ચીન કેરિયા, મંગોલિયા અને જાપાનમાં મહાયાન બૌદ્ધ ધર્મની પ્રધાનતા છે. સમ્રાટ કનિષ્કના સમયમાં મહાયાનના ઉદય થતાં, એ સમ્રાટના પ્રય
—ડૉ. પ્રવીણ પરીખ.
ત્નાથી મહાયાન ધર્મ ચીનમાં પહેોંચ્યા. ચીનમાંથી તે કારિયા થઇ જાપાન પહોંચ્યા. ખીજી માજુ ચીન અને નેપાળની અસરથી તિબેટમાં પણ પ્રસર્યાં,
Jain Education Intemational
ઔધ્ધ ધર્મની સાથે તેનાં સાહિત્ય અને કલા પણ એ દેશમાં પ્રસર્યાં. ભારતમાંથી કાળ ખળે બૌધ્ધ ધર્મની ન્યાત મુઝાઈ ગઈ, પરંતુ તેમાંથી અન્ય દેશેામાં પ્રગટેલા તેનાં દીવડાએ હજી ત્યાં જલતા રહ્યા છે. ચીનમાં પ્રવેશ અને પ્રસાર
પ્રાચીન ખાતાનની પરંપરા અનુસાર અશેકનાં એક પુત્ર
કુસ્તને ત્યાં છે. પૂ ૨૪૦ માં એક વસાહત સ્થાપી હતી. પુસ્તનના પ્રપૌત્ર વિજયસ ભવે ખાતાનમાં બૌધ્ધ ધર્મ સ્થાપ્યા તેના સમયમાં ભારતમાંથી આય વૈરેચન નામના બૌધ્ધ ઉપદેશક ખાતાનમાં ગયા હતા. અહી' પહેલા વિહાર ઈ. પૂ. ૨૧૧ માં બંધાયા. પરપરા અનુસાર ખેાતાનમાં ભારતીય રાજવ’શની ૫૬ પેઢીએએ રાજ્ય કર્યું. હાવાનુ જણાય છે. આ રાજાઓના કાલમાં મધ્ય એશિયાના ખાતાન અને નજીકના
પ્રદેશમાં, છેક કાસ્પિયન સમુદ્રથી માંડીને ચીનની દીવાલ સુધીના વિસ્તારોમાં વસનારી બધી પ્રજાએએ બૌદ્ધ ધર્મ
અગીકાર કર્યાં. ઈ, સ. ની પહેલી સદીમાં કનિષ્ક મોકલેલા સર્વસ્તિવાદી (મહાયની સાધુએના પ્રભાવથી આ વિસ્તારમાં હીનયાનને સ્થાને સત્ર મહાયાન ૌદ્ધ ધર્મ પ્રચલિત બની ગયા. બૌધ્ધ ધર્મનાં અહીં લગભગ ચાર હજાર જેટલાં કેન્દ્રો હતાં આ કેન્દ્રોમાં અનેક વિદ્વારા, ચૈત્યા અને મદિ આવેલાં હતાં.
મધ્ય એશિયામાંથી ઈ. સ. પહેલી સદીમાં બોદ્ધ ધર્મ ચીનમાં પ્રવેશ કર્યાં. આ અંગે ચીનમાં એક મનેારક કથા પ્રચલિત છે. ઇ. સ. ૬૮ માં ચીની સમ્રાટ મિગ-તીએ સ્પપ્નમાં એક વિશાળકાય સ્વર્ણ પુરુષને પોતાના મહેલમાં દાખલ થતા જોયા. તેણે પેાતાના દરબારીઓને સ્વપ્નની ઘટનાને
For Private & Personal Use Only
www.jainelibrary.org