________________
સ્મૃતિ સંઢ પ્રથ
કરતા નથી તેની તેણે નોંધ કરી છે. જમતી વખતે પ્યાલાનો ઉપયેાગ કરતા નથી પણ જ્યારે તેએ બિમાર પડે છે. ત્યારે તાંબાના પાલાથી પાણી પીવે છે તેની તે ખાસ નોંધ લે છે.
વેપારની ઘણી વિગતા તેણે આપી છે. સેાનું ચાંઢી અને તાંબુ જમીનમાં ધી કાઢવામાં આવતુ અનેક પ્રકારના કિમ્મતી પથ્થર અને રત્નો વેપાર દ્વારા પરદેશમાંથી મેળવવામાં આવતા ભારતના વેપારીએ વિનિમયની પ્રથા દ્વારા વેપાર કરતા વેપારમાં તેઓ ખૂબ કમાતા તેની માહિતી યુઅનશુ આંગે આપી છે.
તે
યુઅન શુઆંગના ભારતના પ્રવાસની વિગતે તેણે આ રીતે જણાવા છે લમગાન નગરહાર થઈ ગાંધાર આવ્યા ત્યાંથી ઉદ્યાન વેાલર, તક્ષશિલા, સિંહપુર, ઉરશ, કાશ્મીર, પુનચ, રાજપુરી થઈ ટકકાના પ્રદેશમાં આવ્યા ટકકાથી. ચિનાપટી, જાલંધર, કુટ, તદ્ન, પર્યાત્ર, મથુરા થાણેશ્ર્વર, ખ્રુઘ્ન મતિપુર બ્રહ્મપુર, ગેાવિશન, અહિક્ષેત્ર વીર સન, ને કપિથ થઈ અન્ય કુખ્શને પ્રવાસ કર્યાં.
કાન્યકુબ્જેથી અયેાધ્યા હયસુખ પ્રયાગ કૌશામ્બી, વિશાખા થઈ શ્રાવતના પ્રવાસ કર્યાં ત્યાંથી તે આગળ વધી કપિલĀસ્તુ રામગ્રામ કુશીનગર, વારાણસી, ગાઝીપુર, વૈશાલી, વ્રુજી, નેપાલ મગધ, વગેરે પ્રદેશેાની નોંધ લેતેા પ્રવાસ કર્યાં મગધથી, હિરણ્યમવતા, ચંપા, કૅજિધર પુર્ણાન, કામરૂપ, સમતર તામ્રલિપ્તિ, થઈ કણું, સુવણૅ આવ્યા. ત્યાંથી ઉદ, કેન્યાધ કલિંગ કેસલ, અન્ધ્ર, ઘનકટક, ચાલ વિડ, માલકૂટ વગેરે પ્રદેશેાની નોંધ લેતે પ્રવાસ કર્યાં.
કાંકણપુર, મહારાષ્ટ્ર થઇ તે ભરુ કચ્છમાં આવ્યે માલવા, અટલી, કે ૭, વલના આંનદપુર, સૌરાષ્ટ્ર, ગુર્જર ઉર્જા યની ચિકિટો મહેશ્વરપુર, પિત્ર, મુલસ્થાનપુર વગેરે પ્રદેશે!ની નોંધ લેતા પ્રવાસ કર્યો આમ ભારતનાં ઘણાં પાટનગરા ઔદ્ધવિહારા અને નાલદા જેવા વેદ્યાધ મેાની તાણે મુલાકાતો લીધી અને તેની સારી એવી માહિતી આપી છે. કેટલાંક સ્થળેામાં તે જાતે ન જઇ શકયા તો તેવા પ્રદેશેાની માહિતી મેળવી તેની પણ નોંધ કરી તે વિધાધામ નાલંદામાં રોકાયા હતા.
ભારતના ન્યાતિષની ખ્યાતિ કેવી હતી તેની માહિતી યુઅનશુઆંગે આપેલી માહુિતીમાંથી મળે છે તેને નિગ્રંથ સાધુ (નગ્ન જૈન સાધુ)ના લટા થયા તણે આ સાધુ પાસ પાવાનું ભવિષ્ય જાણવા ક્ષો પૂછ્યા.
યુઅનશુઆંગ માદરેવતન જવા માટે તૈયારી કરવા લાગ્યે ઉત્તમ પ્રકારના ગ્રંથો અને પ્રતિમાએ તેણે ભેગી કરવા માંડી નાલંદાના ભિક્ષુઓને જ્યારે આની જાણ થઇ ત્યારે તેઓ લાગ સિંહલણીવશ બન્યા તેમણે યુઅન શુઆંગ ને ભગવાન બુદ્ધની પુણ્ય ભૂમિમાં જ રોકાઇ જવા વિનવવા લાગ્યા. યુઅનશુઆંગે જવાબ આપ્યા કે ભગવાન બુધ્ધે આખી દુનિયાના ભલા માટે ધર્મ સ્થાપ્યા છે તેથી જેમને એના લાભ મળ્યા છે તેમણે બીજાઓ જેમને એ લાભ મળ્યા નથી તેમને આપવે અધકારના નાશ કરવા જવા માગું છું. ચુંઅનેશુઆંગના જોઈ એ આગળ ખાલતા જણાવ્યું કે હું મારા દેશમાં આવા વિચારે જોઈ આચાય શીલભદ્રને આનંદ થયા.
(૧) “ હું મારા વતન ચીનમાં જઇ શકીશ ?” (૨) “ હું અહીં રડુતો સારૂં કે વત,માં જવુતો સારૂ ! ’’ હું કેટલું જીવવાના છું. ”
(3) "
સાધુએ ઉપરના પ્રશ્નો સાંભળી જમીન પર એક કુંડાળી દોરી અને જવાબ આપ્યા કે તમારે અહીં રહેવુ' સારૂ છે. અહીં આપના પ્રત્યે બધા ભક્તિમાત્ર રાખે છે તમારા નસી
Jain Education International
૨૨૫
ખમાં ચીન પાછા ફરવાનુ છે. પાછા ફરવુ' પણ સારૂં છે તમે હજી દશ વર્ષ જીવવાના છો.
યુઅન શુઆંગે પ્રશ્ન કર્યાં મારી ઈચ્છા તે દેશ પાછા જવાની છે પણ અસંખ્ય પ્રતિમાઓ અને પુસ્તકો લઇ હું મારા દેશમાં પહોંચીશ ખરા? આ પ્રશ્નના જવામમાં જૈન સાધુએ જણાવ્યુ કે એની ચિંતા ન કરો શિલાદિત્ય રાજા (સમ્રાટ હર્ષ વર્ધન) અને કુમારરાજ (ભાસ્કર વર્મા) સ્વેચ્છાએ તમારી સાથે માણસા મેકલશે. તમે જરૂર તમારા વતનમાં સલામત પહોંચશે. આ સાંભળી યુઅન શુઆંગ ફ્રી પ્રશ્ન પૂછ્યા કે આ બે રાજા માંથી એકને મેં હજી જોયા નથી. તે એમની આવી કૃપા મારા પર કેવી રીતે શે ? આ પ્રશ્નને ના દૂત બે ત્રણ દિવસમાં જ તમારી પાસે આવી પહોંચશે ને જવાબ સાંભળીને જૈન સાધુએ જવાબ આપ્યા કે કુમારરાજ કુમારરાજને મળ્યા પછી તમે શિલાદિત્ય (હવન) ને પણ મળશેા આટલું કહી તેનગ્ન સાધુ ચાલતા થયા પાછળથી આ વાતપ્રમાણેજ બધુ બન્યું આ બતાવે છે કે ભારતમાં જયાતિષ વિદ્યાના સરસ વિકાસ થયા હતા અને ચાકકસ વિજ્ઞાનના રૂપમાં પ્રચલિત હતું આ પરદેશીએ ભારતીય જ્યેતિષના કરેલા વખાણ ખરેખર આપણ ને ગૈારવ અપાવે છે?
એ દિવસ પછી શીલભદ્રને કુમાર રાજનેા પત્ર મળ્યા તેમાં લખ્યું હતું કે યુઅનશુઆંગને મોકલેલા તેમનાં દાન કરવા આતુર છું. શીલભદે . આના જવાબ મેાફલ્યા કે તેઓ પાતાના માદરેવતન પાછા જવા આતુર થયા છે માટે તમારે ત્યાં આવવાનું એમનાથી નહી અને આ જવાબ સાં તળી કુમારરાજે ફરી તને મેાકલ્યા અને જણાવ્યુ કે કૃપા કરી ઘેાડા દિવસ માટે યુઅનશુઆંગને મેકલી આપે। પણ શીલભદે કુમારરાજની વિનંતી સ્વીકારી નહિ.
કુમારરાજાએ ત્રીજો દૂત માકલી જણાવ્યુ કે આપનો આ શિષ્ય (કુમારરાજ) સાધારણ માણસની જેમ દુન્યવી માજ મઝામાં પડેલા છે. પણ વિદેશી ભિક્ષુનું નામ સાંભળી તેના અંતરમાં આનંદ આનંદ થઈ ગયેલા છે. પેાતે એમ માને છે કે તેમના હૃદયમાં હવે જ્ઞાનનું આ વવાશે તો શું આપ એમને નિરાશ કરશે ? આખી દુનિયાના ઉદ્ધાર માટે અપાયેલા ધર્માંનો
For Private & Personal Use Only
www.jainelibrary.org