________________
મેગેસ્થેનિસે જોયેલું ભારત
મેસિડાનના સિકંદરના આક્રમણથી (ઈ. સ. પૂર્વે આ. ૩૨૭-૩૨૬) ભારત અને પશ્ચિમના દેશો સાથે સંપર્ક શરૂ થયા. સિકંદર સાથે આવેલાં રસાલામાંના ઘણા ગ્રીક અહીં વસ્યા તેથી તેએ અને ભારતના લેાકેા વચ્ચે એકબીજાને સમજવાની તક પ્રાપ્ત થઈ. ભારતની વાયબ્ધ સરહદે ગ્રીક શાસન અલ્પજીવી નીવડયું છતાં ગ્રીક દુનિયા સાથેના સંપર્ક વધારવામાં તે કારણ ભૂત રહ્યું. સિકંદરના ઉત્તરાધિકારીઓએ ભારતના પ્રદેશે। ગુમાવ્યા. પછી ભારતના સ ંપર્ક અને વ્યવહાર પશ્ચિમની દુનિયા સાથે ભારતની સરહદ સુધી વીસ્તરેલા સેલ્યુ-ડો. સીડ ગ્રીક રાજ્ય દ્વારા ચાલુ રહ્યો. મૌર્ય વંશના પ્રથમ ત્રણ સમ્રાટો-ચંદ્રગુપ્ત મૌર્ય (ઇ. સ. પૂર્વે ૩૨૪-૩૦૦) બિંદુસારે (ઇ. સ. પૂર્વ ૩૦૦ ૨૭૩) અને અશેક (ઈ. સ. પૂર્વ* ૨૭૩-૨૩૬) પશ્ચિમનાં ગ્રીક રાજ્યેા સાથે સારા સંબંધે કેળવ્યા હતા. ર. દસ સાથે ચંદ્રગુપ્તને યુદ્ધ લડવુ પડ્યુ. (ઇ. સ. પૂ . ૩૦૫) અને સેલ્યુકસ હારી જતાં ચંદ્રગુપ્ત સાથે શાંતિ સુલેહ થઇ અને સબંધ સ્થપાયા. સેલ્યુસે મૌય દરબારમાં પેાતાના એલચી તરીકે મેગેસ્થનિસને મેકલ્યા, જે પાટલીપુત્રમાં ઈ. સ. પૂર્વે ૩૦૪ અને ૨૯ના ગાળામાં રહ્યો હતા. બિંદુસારના સમયમાં ઇજિપ્તના રાજા ટોલેમી બીજા ફ્રીલેડોલ્ફીસે પેાતાના પ્રતિનિધિ તરીકે ડાયેા-સારસંગ્રહ તેમની કૃતિઓમાં લખ્યા છે. તેમાં એક બીજા પર નિસિયસને મોકલ્યા હતા. સિરિયાના રાજાએ મેગસ્થનિસની ઇન્ડિકાની માહિતી ખાટી રીતે અને અતિશયેાક્તિભરી રીતે જગ્યાએ ડેઇમેકસને એલચી તરીકે મોકલ્યા હતા. સમ્રાટ આપ્યાના આક્ષેપો પણ કર્યા છે. આવા પરસ્પરના ખાટા તથા અશેાકે સિરિયાના રાજા એન્ટિએક્સ (બીજો) થિયેાસ તથા સાચા દાવા અંગેની ચર્ચા ડો. આર. સી. મજમુદારે તેમના ઇજિપ્ત મેસિડેનિયા, સીરીન, એપિરસ ( કેરિન્તુ )ના રાજા The Classical Accounts of India (૧૯૬૦)માં કરી પાસે ધર્મ પ્રચાર મંડળે માકલ્યા હતાં તે સારા સંબધે છે. આ લેખકોના ઇન્ડિકા વિશેના અહેવાલે સ્પષ્ટ દર્શાવે છે. સૂચવે છે. કે ઇન્ડિકાના મૂળ પાઠ સાથે તેઓએ ચેડાં કરીને તેમાં તેમની ષ્ટિએ સાચી લાગતી. કે પેાતાને મળેલી માહિતી કે અનુમાન પરથી ઇન્ડિકાનુ' સાચું સ્વરૂપ કેવુ` હશે તે દર્શાવવાનુ સ્વા તંત્ર્ય આપમેળે મેળવી લીધાનુ જણાય છે.
વળી જે ગ્રીક-રામન લેખકોએ ઇન્ડિકાના નામે ઉતારા કે
આ લેખકો એક મેટી ગુરુતા પ્ર’થિથી પિડાતા હતા. તેમના મતે સિકંદરે જીતેલા પ્રદેશે। અસંસ્કારી હતા અને મીકેના સંપથી ત્યાંના લાકે સંસ્કારી બન્યા. અને તેમનામાં નૈતિક . આવી હતી. આ લેખકોએ તે એટલે સુધી વિચાર્યું છે કે ભારતના લાકે ગ્રીક કિવ હેામરનાં કાવ્યેાનું ભાષાન્તર કરી ગાતા હતા અને કેટલાક ભારતીય રાજાએ સમ્રાડ કોન્સ્ટેન્ટાનને સલામ ભરતા હતા.
મેગેસ્થેનિસે અને પછી આવેલા ગ્રીક એલચી કે પ્રતિનિધિ એએ ભારત વિશેના હેવાલેા લખ્યા છે જે એમના સમયના ઇતિહાસ અને સંસ્કૃતિ પર વેધક ફેકે છે. મેગસ્થાનેસે પેાતાના ભારત વિશેના અહેવાલ ‘ ઇન્ડિકા' નામે ગ્રંથમાં લખ્યો છે. પણ કમનસીબે ઇન્ડિકા તેના મૂળ સ્વરૂપે મળતું નથી. તે ગૂમ થયેલુ છે. કે નાશ પામેલુ છે. એમ છતાં તેમાંથી ડિયા ડોરસ, સ્ટ્રે, એરિયન, પ્લિની, કિલમેન્સ અલેકઝાડ્રિનસ જેવા ઘણા ગ્રીક અને રામન લેખકોએ પેાત પેાતાની કૃતિઓમાં પ્રાસંગિક નાંધા, ઉતારા, સારસ’બહુ રૂપ ફકરા કે અન્ય સ્વરૂપે માહિતી ત્રુટક ત્રુટક રીતે આપેલી છે. ‘ઇ, ડકા ’ના સળગ માહિતી કોઇ એ આપી નથી.
પ્રસ્તુત માહિતી જે જે લેખકાના ગ્રંથામાં સચવાયેલી હતી તેના ઉતારા જ`ન વિદ્વાન ડો, ઇ. એ શ્વાનબેકે તેમના
Jain Education International
શ્રી રમેશકાંત ગા. પરીખ
પુસ્તક Megasthenes Fragments of Indica (Bonn, 1846) માં આપ્યા. એ પછી કેટલાક સમય બાદ જે. ડબલ્યુ. એક ક્રિન્ડલે ડૉ. શ્વાન એક ના પુસ્તકની સમજૂતિ ટીપણું વગેરે કરીને અંગ્રેજીમાં ભાષાન્તર કર્યું... અને તે Ancient India As Described by Megasthenes and Arrian (Calcutta, Bombay London, 1877) નામે પ્રાસિદ્ધ કર્યું. પ્રાચીન ભારતીય વિદ્યામાં જ્યાં સુધી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે સ ંશોધનમાં પ્રગતિ થઈ ન હતી ત્યાં સુધી
શ્વાનબેક પુનતિ અને મેકક્રન્ડલે કરેલ ભાષાંતર બંધા વિદ્વાનોમાં મેગસ્થનિસની ‘ ઇન્ડિકા' તરીકે સ્વીકાર્ય બની રહ્યાં. પાછળના સમયમાં થયેલા વિદ્ અભ્યાસ અને વિગતેની ચકાસણી પરથી ગ્રીક અને રેશમન લેખકો એ ‘ ઇન્ડિકા ’માંથી વિગતા કેટલા અ ંશે સાચા સ્વરૂપમાં લીધી હશે તેના વિશે ગભીર શકાઓ જાગી કેટલીક વાતા અને માહિતી મેગસ્થ નિસના નામે એવી રીતે રજૂ કરાઈ છે કે જે માની શકાય તેવી નથી તેમજ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે અસ’ગત પુરવાર થાય અને સત્યથી વેગળી કરે તે ! છે.
મેગસ્થનિસ, સેલ્યુક્સ, નિકેટર અને એરાકેસિયા (કંદહાર)ના સત્રપ સાથે રહેલા હતા. તેને સેલ્યુક્સે એલચી તર કે ચંદ્રગુપ્તના દરબારમાં મેકલ્યા હતા એ ઉપર કહેવાઈ ગયું છે એમ કહેવામાં આવે છે કે મેસ્થનિસે ભારતના રાજાની
For Private & Personal Use Only
www.jainelibrary.org