________________
એશિયાની બમિકા સાક ભારતીય અસ્મિતા-ભાગ-૨
ઈન્ડોનેશિયામાં “વાલ્મિકી રામાયણ'
વગેરે દોષમાંથી મન અને શરીરને મુકત કર. અત્યંત અહં. ઈન્ડોનેશિયા પર પણ રામાયણને સારો એવો પ્રભાવ કરથી દૂર રહે, નિંદા કરીશ નહિ. કુલીન કુંટુંબને ગર્વ પડેલું જોવા મળે છે. ઈન્ડોનેશિયા જૂના જમાનામાં દ્વીપાંતર કરીશ નહિ, હે ભરત આજ સાચું છે. તરીકે ઓળખાતું. ત્યાં મંદિરની ભીંતે પર ચિત્રલિપિ
ઉપરોકત દેશો ઉપરાંત રામકથાનો પ્રભાવ ઈન્ડો-ચીન; દેલી છે. એ મંદિરે કાલખંડ ઈ. સ. ૯૦૦ ની આસ
સિયામ; બ્રહ્મદેશ અને બીજા કેટલાક પશ્ચિમના દેશોમાં પણ પાસનો છે.
પડેલું જોવા મળે છે, ઈન્ડોચીનમાં ચંપા રાજ્યની સ્થાપના ઈન્ડોનેશિયામાં ખાસ કરીને વાહિમકી રામાયણ’ની સવિ. થયા પછી ત્યાં ગયેલા ભારતીય વેપારીઓની સાથે સાથ શેષ અસર પડેલી જોવા મળે છે. ત્યાં “કાકાલિન-રામાયણ’ ‘રામાયણની કથા પણ ત્યાં પહોંચી ત્યાંથી મળી આવેલા બહુ લોકપ્રિય બનેલું છે. તેને રચનાકાર મેગેશ્વર કવિ સાતમી સદીના શિલાલેખ પરથી આવું અનુમાન થઈ શકે છે. હેવાનું મનાય છે. તેને રચનાકાળ ૧૧મી સદી ગણાય છે. તેમને એક પ્રસંગ બહુ માર્મિક છે; હૃદયસ્પર્શી છે. રામને
સિયામમાં “રામાયણ” એ રામકિયેન’ના નામથી પ્રચલિત વનમાંથી પાછા લાવવા માટે ભરત જાય છે. પ્રભુ રામચંદ્ર
બનેલું છે; બ્રહ્મદેશના લેકપ્રિય કાવ્યગ્રંથ “કામ” એ વસ્તુતઃ તેને સમજાવીને પ્રજાની સેવા કરવા પાછો મેકલે છે. પણ
રામનાટકનું જ સ્વરૂપ છે. સુમેરિઅન વંશના લકે દશાવતાર શરૂઆતમાં ભરત એ સલાહ માનતો નથી. આથી રામચંદ્ર
પૈકી રામાવતારને જ વિશેષ મહત્વ આપે છે. તેને પિતાની પાદુકા આપે છે, અને તેને જાત જાતને ઉપદેશ આમ ભારતીય સંસ્કૃતિના આધાર 'ડ સમા રામાયણની આપે છે પ્રભુ રામચંદ્ર ભરતને સમજાવે છે,
વડવાઈઓ એશિયાના અન્ય દેશો સુધી પ્રસરેલી જોવા મળે શીલ રહ્યું રક્ષન! રાગદ્વેષ હિલડ કેન !
છે. “રામકથા’ને આ દિગ્વીજય જ ગણી શકાય. ભારતીય કિમ્બરૂ યત હીલનું શન્યાખ્યકત લવન અવકુ !
સાહિત્યને આ એક જ એ ગ્રંથ છે જે આપણા ઉચ્ચત્તમ ગેહકાર યત હિલન ! નિન્દા તન ગવયાકેન !
તત્વજ્ઞાન અને ઉત્તમોત્તમ જીવન મૂલ્યથી જ પરિપૂર્ણ એવા તં જન્મમુહર વક્ર ! યેક પ્રશ્રય સુમુખ |
સાહિત્ય અને વિચારધનને સમગ્ર વિશ્વમાં ફેલાવો કરવાની ક્ષમતા ધરાવે છે. “
કુન્ત વિશ્વમ આર્યમનું સ્વપ્ન સાકાર એટલે કે ચારિત્ર્યનું રક્ષણ કર; રાગદ્વેષ છેડી દે ઈર્ષ્યા થયેલું જોવા મળે છે.
શાહ રમણીકલાલ મનોરદાસ
સૌરાષ્ટ્ર-કચ્છના ચીફ
કીસ્ટ....
ગુડલાસ નેરેલેક પેઈન્ટસ લી.
- હેડ ઓફિક્સ - લોખંડ બજાર-ભાવનગર,
-: બ્રાન્ચ ઓફિસ :કૃષ્ણપરા શેરી નં. ૧, રાજકોટ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org