________________
યુઅનશુઆંગ (હકુએનસંગ)ની ભારતયાત્રા
-ડો. જે. એમ. શાહ જગતના મહાન પ્રવાસીઓમાં યુ અને શુઆંગ (યુએન સંગ) ઝઘડા ઉભા થયા. લેકેને અનેક રીતે ત્રાસ પડવા લાગ્યો. આ નું નામ ઝળહળે છે. એનું આદર્શ જીવન અને સાહસમાંથી સમયે યુએનશુઆંગ અને એમના માઈએમઠને ત્યાગ કર્યો અને માનવી ને પ્રેરણા મળે છે. એના જીવનમાં અને પ્રયત્નમાં પર્વત પ્રદેશમાં જઈ રહેવા લાગ્યા. આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ સ્વાર્પણની ભાવના તરી આવે છે.
jથેના અભ્યાસમાં યુએનશુઆંગે બે વર્ષ ગાળ્યાં. આ પ્રદેશમાં
શાસ્ત્રજ્ઞાન અને વિચારશકિત માટે તેમને ખૂબ પ્રસિદ્ધિ આ પ્રવાસીના મૂળ ચીની નામના અનેક જુદા જુદા નામે
મળી. વીસ વર્ષ પૂરા થતાં યુએનશુઆંગે શિંગ-૮ માં અંગ્રેજીમાં પ્રજાયેલાં છે, જાણવા મળે છે. (૧) શ્વાન ચંગ
સંપૂર્ણ સંન્યાસ ગ્રહણ કર્યો અને પછી તે ધર્મગુરુ તરીકે (૨) શુઆન ચંગ (૩) હુ એન સંગ (૪) હુ એન સાંગ
ઓળખાવા લાગ્યા. (૫) હ્યુએન ચાંગ (૬) યુઅન શુઆંગ વગેરે આપણે જેને હ્યુએન સંગના નામે ઓળખીએ છીએ તેને ચીનની પ્રજા યુઅન ચાંગ-આન નામે નગરમાં કાશગર અને ભારતના બોધ શુઆંગના નામે આજે વધુ ઓળખે છે.
ભિક્ષઓએ એક મઠ સ્થાપ્યો હતો. આ વિદ્વાનોએ આ યુઅન શુઆંગના જીવન વિશેની માહિતી એની પ્રવાસ
મઠમાં રહીને અનેક સંસ્કૃત ગ્રંથને ચીની ભાષામાં તરજૂમો
કર્યો હતો. એક દિવસ આ મડમાં ભિક્ષુઓની પરિષદ મળી કથા સિ-યુ-કી અને એના શિષ્ય ભિક્ષુ હ્યુઈ–લીએ લખેલ લાઈફ પુસ્તકમાંથી મળે છે.
તેમાં યુએન શુઆંગે ધમ સૂત્રે અને ધર્મશાસ્ત્રોને અભ્યાસ
કરતાં જે શંકાઓ ઉત્પન્ન થઈ હતી તે શંકાઓ જાહેર કરી ઈ. સ. ૬૦૧ ની સાલમાં ચીન દેશમાં આજે હોનાન કુ સભામાંના પંડિતે અને ભિક્ષુઓ તેમની શંકાઓનું સમાધાન નામે ઓળખાતા નગરમાં એક ધર્મનિષ્ઠ કુટુમ્બમાં “યુઅન કરી શક્યા નહિ અને તેમને જણાવવામાં આવ્યું કે તારી શુઆંગનો જન્મ થયો હતો. એના દાદા ચીનના જાણીતા આ શંકાઓનું સમાધાન માત્ર ભારતના પંડિતે અને ભિક્ષુ વિદ્વાન હતા અને પેકિંગના મહા વિદ્યાલયમાં આચાર્ય હતા. એ જ કરી શકે તેમ છે. પિતાની શંકાઓના સમાધાન માટે આ પ્રવાસીના પિતા “હુઈ પણ કાર્યકુશલ અને વિદ્વાન હતા. ભારત જવાને યુઆન શુઆંગે પાકો નિશ્ચય કર્યો. આ પ્રબળ તેમને વિદ્યાભ્યાસ તરફ અનુરાગ હોવાથી સરકારી નોકરી ઈચ્છાએ એ જમાનાને વિકટ પ્રવાસ ખેડીને ભારત આવસ્વીકારી ન હતી.
વાની તમન્નાને અમલમાં મૂકવાની યુઅન શુઆંગને ફરજ
પાડી. યુઅન શુગને ત્રણ ભાઈઓ હતા. તેઓ સૌથી નાના હતા. નાનપણ થી યુએન શુઆંગનો દેખાવ ભવ્ય હતું અને રાજકીય અશાંતિ અને તેફાનેને કારણે તેને ભારતમાં જવાની તેના અનેક કાર્યો પણ એવા હતા કે જેથી માતા પિતાને રજા રાજ્ય તરફથી મળી નહિ. યુઅશુઆંગની માતાને એક તેમના પ્રત્યે વધુ આકર્ષણ હતું.
વખત એવું સ્નગ્ન આવ્યું હતું કે તેને પુત્ર સફેદ વસ્ત્ર પહેરી
પશ્ચિમ દિશામાં ધર્મની શેાધમાં જાય છે. આ સ્વપ્નની વાત નાની ઉમ્મરથી તે ધર્મગ્રંથ વાંચતા તેમના એક ભાઈ
તેની માતાએ યુઅનશુઆંગને કહી હતી. આ આ વાર્તાએ પણ ચીનમાં બૌધ્ધ સાધુ હતા. યુએન શુઆંગની ધર્મગ્રંથ તર
યુઅનશુઆંગની ઈચ્છાઓને વધુ મજબૂત કરી હતી. એક વખત ફની અનુરૂચી જોઈને તેમના ભાઈ તેમને પોતાની સાથે
યુઅન શુઆંગને સ્વપ્ન આવ્યું. આ સ્વપ્નમાં એણે જોયું તે મઠમાં રાખતાં. ને પવિત્ર બૌધ્ધ ગ્રંથનો અભ્યાસ કરાવતા.
અફાટ મહાસાગરની મધ્યમાં સુમેરુ પર્વત ઊભે છે. તેની ચારે બાર વર્ષની ઉંમરે ચીનના રાજાના હુકમથી તે બોધ
તરફ અફાટ મહાસાગરનાં વિકરાળ મેજા ઉછળે છે ભિક્ષુ બન્યા થડા જ સમયમાં પોતાની બુદ્ધિશકિતથી બૌધ્ધ
તેને સમેરુ પર્વત પહોંચવાની ઈચ્છા થઈ તેથી તેણે ભિક્ષુઓને આભા બનાવી દીધા. શાસ્ત્રો ને ધર્મગ્રંથ સમજા
સાગરમાં ઝંપલાવ્યું એકાએક સાગરમાંથી એક પાષાણનું વવાની અને વાક્યના નવા નવા અર્થો કાઢવાની તેમનામાં
કમળકૂલ ફુટી નીકળ્યું તેમાં તેણે પગ મૂકને કુલ સરી ઉત્તમ શકિત હતી.
ગયું, તે પહાડની તળેટીમાં આવી ગયે, આ પર્વત પરનું
ચઢાણ ભયંકર હતું છતાં તેણે તેના પર ચઢવા પ્રયત્ન શરૂ યુઅન શુઆંગ બૌદ્ધ ભિક્ષ બન્યા પછી થોડા જ સમય કર્યો. ત્યાં એક સખ્ત વાવાઝોડું આવ્યું અને તે પર્વતની બાદ ચીનમાં “સૂઈ રાજવંશનું પતન થયું ગાતી માટે અનેક ટોચે પહોંચી ગયો. ત્યાંથી નજર કરતાં તેને અનેક દેશે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org