________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
આ પુરાણોની સંખ્યા આમ જોવા જઈએ તે ૧૮ કરતાં (૩) ત્રીજા વિભાગમાં બ્રા, ભાગવત અને બ્રહ્મા વૈવર્ત વધારે થાય છે. ઉપરોકત ૧૮ પુરાણ ઉપરાંત તેમાં શિવપુરાણ, પુરાણો મૂકવામાં આવે છે. વિદ્વાનો એમ માને છે કે આ ત્રણ દેવી ભાગવત પુરાણું અને હરિવંશ પુરાણનો સમાવેશ કરીએ, પુરાણો જે અત્યારે જે સ્વરૂપમાં મળે છે કે તેમનું અસલ તે ૨૧ પુરાણે થાય છે. હરિવંશ પુરાણને મહાભારતને પરિ. મૂળ સ્વરૂપ નથી. પરંતુ ફેરફાર પામેલું સ્વરૂપ છે જેમાં શિષ્ટ ભાગ ગણવામાં આવે છે જ્યારે બાકીના બે માંથી કેટલાક કેટલાક ભાગ નવા પાછળથી જોડાયેલા છે. વિધાને ૧૮ પુરાણોમાં વાયુને બદલે શિવને અને ભાગવતને બદલે દેવી ભાગવતનો સમાવેશ કરે છે. પુરાણેનો સમગ્ર રીતે
(૪) ચોથા વિભાગમાં ઐતિહાસિક ગણી શકાય એવા વિચાર કરવામાં આવે છે તે એક પ્રકારનો સર્વજ્ઞાન સંગ્રહ
પુરણ ગણવામાં આવે છે. જેમાં કલિયુગના કેટલાક રાજાછે. કારણ કે ઉપર જોયું તેમ બધા પુરણ ૧૦ લક્ષણે ધરાવે
એના વણને તથા વંશાવલી મળે છે. આમાં માત્ર બ્રહ્માંડ છે. તે સામાન્ય અર્થમાં છે. જ્યારે બીજી રીતે જોઈએ તે ૩૪
પુરણને માનવામાં આવે છે. જુદા જુદા પુરાણમાં જુદા જુદા દેવ અથવા દેવીને મહત્વ (૫) પાંચમા વિભાગમાં જેને આપણે સાંપ્રદાયિક ગણી આપેલું હોવાથી તેમને લગતી વાર્તાઓ, કથાઓ, અવાન્તર શકીએ એવા પુરાણો મુકી શકાય અને તેમાં લિંગ, વાચન કથાઓ, તેમજ નીતિ, ઉપદેશ, આયુર્વેદ, તંત્ર, મંત્ર, ભૂગોળ, અને માર્કન્ડેય પુરાણુ ગણાવી શકાય.
જ્યોતિષ વગેરે અનેક વિષયોની ચર્ચા જુદા જુદા પુરાણમાં (૬) છઠ્ઠા વિભાગમાં વરાહ, કર્મ અને મત્સ્ય પુરાણ મૂકજુદી જુદી રીતે થયેલ છે. આથી બધાને સમગ્ર રીતે ભારતીય
વામાં આવે છે અને એમ માનવામાં આવે છે કે આ પુરાણ સંસ્કૃતિના સર્વજ્ઞાન સંગ્રહ તરીકે ઓળખવા જોઈએ.
જે અત્યારે મળે છે તે મૂળ પુરાણે નથી પરંતુ તેના બદ
લાઈ ગયેલા પાઠવાળા પણ છે. આમ છતાં આ ૧૮ પુરાણ વચ્ચે અમુક પ્રકારની સમાનતા આમ આપણે અત્યાર સુધી બધા પુરાણોને સામુહિક રીતે જોવામાં આવે છે. અને તેથી તેમનું વગીકરણ એ રીતે કરવામાં વિચાર કર્યો હવે વ્યકિતગત પરિચય મેળવીએ. આવે છે. આવું વર્ગીકરણ કેટલાક વિદ્વાનોએ કરેલું છે ૧, બ્રહ્મપુરાણ. એટલું જ નહીં પરંતુ કેટલાક પુરાણોમાં પણ આવું વગી.
આ પુરાણુ અઢાર પુરાણોમાં પ્રથમ ગણાય છે અને કરણ કરેલું જોવા મળે છે. બ્રહ્મપુરાણુના જણાવ્યા પ્રમાણે મત્સ્ય, આદિબ્રહ્મ પુરાણ એવા નામથી પણ પ્રચલિત છે. આમાં લગકૂર્મ, લિંગ, શિવ, સ્કંદ અને અગ્નિ આ છ પુરાણ તામસ
ભગ ૨૪૫ અધ્યાય અને ૧૪૦૦૦ જેટલા લોકો છે આ છે. બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કન્ડેય, ભવિષ્ય, વામન અને બ્રહ્મ
પુરાણમાં વિવિધ વિષયોની ચર્ચા જોવા મળે છે. જેમાં સૃષ્ટિ આ છે રાજસ છે. અને વિષ્ણુ, નારદ, ભાગવત, ગરૂડ, પદ્મ
કથન, ચંદ્રવંશ, મૂર્યવંટા, વિવિધતીર્થો શ્રીકૃષ્ણિચરિત્ર વગેરે અને વરાહ આ છ સાત્વિક પ્રકારના છે. મત્સ્ય પુરાણના જણાવ્યા વિશે વિસ્તૃત માહિતી મળે છે. પ્રમાણે જેમાં વિષ્ણુનું મહત્વ વિશેષ હોય તે સાત્વિક બ્રા અને અગ્નિના મડત્વવાળા રાજસ, શિવના મહત્વવાળા તામસ અને
૨. પદ્મ પુરાણ સરસ્વતી તથા પિતૃઓનું મહત્વ વિશેષ હોય તે સંકીર્ણ ગણાય છે.
બધા પુરાણોમાં કંદપુરાણ પછી કદની દષ્ટિએ પદ્મ આધુનિક વિદ્વાનો આ વર્ગીકરણ જરા જરી રીતે આ પુરાણનું થાન દ્વિતીય આવે છે. આમાં લગભગ ૫૦૦૦૦ છે અને તેમાં જુદાજુદા દષ્ટિબિંદુથી જુદાજુદા પુરાણોને
ર જેટલા કલેક માનવામાં આવે છે. આ પુરાણ જુદા જુદા પાંચ સમાવેશ કરે છે. તેઓ આ બધા પુરાણોને છ વિભાગમાં
ખંડોમાં વહેંચાયેલ છે. અને તે સુષ્ટિ, ભૂમિ, સ્વર્ગ, પાતાલ વહેંચે છે.
ઉત્તર એવા નામથી ઓળખાય છે અને વિષયની દૃષ્ટિએ
જોઈએ તે આ સંપૂર્ણ પુરાણમાં બધાજ વિડ્યો જેવાકે (૧) એક વિભાગમાં એવા પ્રકારના પુરાણે ગણાવી શકાય એમ ૬
પિતૃઓ, દેવતાઓ, નષિઓ, રાજાએ, મેક્ષ, સૃષ્ટિ ઉત્પત્તિ કે જેમાં માનવ સમાજને ઉપયોગી બધી વિદ્યાઓ જેવી કે અવતાર, સ્વપાતાલ, 'પૃથ્વી વગેરેની વિસ્તૃત ચર્ચા અને સાહિત્ય, ભૌતિક તો આધ્યાનક જ્ઞાન વગેરેનો સમાવેશ વર્ણન મળે છે. થયેલ હોય. આજના સમયમાં જેને આપણે સર્વજ્ઞાન સંગ્રહ , વણ પરાશ, અથવા વિશ્વકેશ કહીએ તેવી પરિસ્થિતિ ગણાવી શકાય. આ પ્રકારમાં ગરૂડ, અગ્નિ અને નારદ પુરાણ ગણાવી શકાય.
દાર્શનીકતાની દૃષ્ટિએ વિષ્ણુ પુરાણુનું સ્થાન ભાગવત પછી (૨) બીજો વિભાગ એવા પુરાણાને ગણાવી શકાય જેમાં મૂકી શકાય. મુખ્યત્વે આમાં વિષ્ણુનું પ્રાધાન્ય મળે છે. રામાનું. મુખ્યત્વે તીર્થો અને વતનું વર્ણન મળે છે અને આવા પુરા- જાચાર્ય બ્રહ્મસુત્ર ઉપરના પિતાના શ્રી ભાગ્યમાં આ પુરાણમાંથી ણમાં પલ કંદ અને ભવિષ્ય ગણવી શકાય.
ઘણા ઉદાહરણ ઉવૃત કરે છે. આમાં વિભાગો છે. જે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org