________________
કંબોડિયાના જંગલમાંથી મળી આવેલાં ખંડિયેરે સાક્ષી પૂરે છે
હિંદુ સંસ્કૃતિના ફેલાવાની
પાષાણનગરી અંકોરથોમ
શ્રી. રામન મહેતા દક્ષિણ એશિયાનો કડિયા દેશ એ આજે એક વસાવેલું. આ નગર વિસ્તાર પામ્યું, તેમાં શિવ અને મહત્વના દેશ તરીકે જાણીતો છે. ૬૯,૦૦૦ ચોરસ માઈલ વિષ્ણુનાં મંદિરો બંધાયાં. સન ૧૧૧૩ થી ૧૧૫૦ ના કાળ પ્રદેશમાં પથરાયેલા આ દેશની ભૂમિ પર નદીઓ, સરોવરો, દરમિયાન બીજા સૂર્યવર્માએ અંકેરમાં પ્રચંડ ઈમારતો જંગલો વગેરેની સમૃદ્ધિ કુદરતે છૂટા હાથે વેરેલી છે. બંધાવેલી ૧૧૭૭ થી ૧૧૮૦ ના અરસામાં ચંપા (હાલનું કમ્બોડિયાની વસતી હાલમાં ૫૦ લાખથી પણ વધુ છે. વિયેટનામ)ના લોકોએ નૌકાયુદ્ધ કરીને મેર લોકોને આમાંના મોટા ભાગના લોકો મેર વંશના છે અને તેઓ હરાવ્યા. પરંતુ સાતમાં જયવર્માએ મેર લોકોને હાંકી ગૌતમ બુદ્ધના અનુયાયી છે. આ કમ્બોડિયાની પ્રાચીન કાઢયા. સાતમા જયવર્માએ જ સને ૧૧૮૧ થી ૧૨૨૦ ના રાજધાનીનું નામ અકરમ હતું. અંકેરથમ એટલે કાળ દરમિયાન અંકોરનો વધુ વિસ્તાર કર્યો, બસો વર્ષ મહાનગર,
પછી એટલે કે ૧૪૩૧ થી ૧૪૩૨ ના વર્ષમાં થાય લોકોએ
અંકેરને ઘેરો ઘાલ્યો અને મેર રાજાને હરાવ્યા. આ પ્રાચીન નગરીને ઇતિહાસ ભારે અભુત અને રોમાંચક છે. કંબોડિયા કે કંબુજ દેશ પર હિંદુ સંસ્કૃ
આજના કંબુજ અથવા કંબોડિયા દેશના પ્રાચીન તિની છાપ ખૂબ જ જોવા મળે છે. અંકારામનાં જે
અંકોરથે મને આવો લગભગ બે હજાર વર્ષ પહેલાંને અવશે આજે જોવા મળે છે તેમાં પણ ભગવાન શિવ
ઈતિહાસ છે. આ ઇતિહાસનાં મોટાં ભાગનાં પાના પાષાણુ અને વિષ્ણુના મંદિરે અને રામાયણ મહાભારતમાં જેનું
નગરી અકરામના શિલાખંડો પર વાંચવા મળે છે. ત્યાંના વર્ણન મળી આવે છે તેવા અનેક દેવનું દર્શન જોવા મળે
લોકો; રાજાઓ, ધર્મ, આચાર વિચાર, ઈમારત, કળા, છે. અંકેરથમ નગરી અથવા અંકોરવેટ મંદિર વસાવનાર
સંગીત, રમતો, ઉત્સવ વ્યાપાર, યુદ્ધ કૌશલ્ય દેવ-દેવીએ, રાજાનાં નામે પણ ભારતીય છે.
શિ૯૫ સંસ્કૃતિ વગેરેનું દર્શન આજે ઉજજડ અવસ્થામાં
ભગ્ન પહેલા અંકના એકેએક પથ્થરમાંથી થઈ શકે છે. ઈ.સ.ની શરૂઆતમાં ભારતીય લોકો વસાહત અને અકરનું નિર્માણ કોણે કર્યું? ત્યાં કયા કયા રાજાઓ થઈ વ્યાપાર માટે કબુજ તરીકે ઓળખાતા એ ભાગમાં જઈ ગયા? ત્યાં કયો ધર્મ ચાલતો હતો? ત્યાંની સંસ્કૃતિ કઈ? પહોંચ્યા. પ્રાચીન મેર રાજાનો ઉદય એજ અરસામાં થયેલો ત્યાંનું ઐશ્વર્ય કોણે ઊભું કર્યું? એ પાષણનગરીનું પતન અને એ પ્રદેશમાં સંસ્કૃતિની માંડણી પણ એજ સમયમાં શી રીતે થયું ? કાળના ઝંઝાવાતમાં એ નગરી કેવી રીતે થઈ. સને ૮૦૨ થી ૮૫૦ ના કાળમાં પ્રતાપી રાજા જયવર્મા નાશ પામી ? વગેરે અનેક પ્રશ્નોના ઉત્તરો હજુ આજે પણ બીજાએ કબુજના સંયુક્ત રાજ્યની સ્થાપના કરેલી. તેણે ઈતિહાસકારો અને સંસ્કૃતિ પ્રેમીઓ શોધી રહ્યા છે. અકરપિતાની રાજધાની અકોર નજીક વસાવી હતી. આગળ થેમને એકે એક પથ્થર ઇતિહાસની કોઈને કોઈ દર્દભરી જતાં સન ૮૮૯ થી ૧૧૦૦ ના સમયકાળ દરમિયાન પહેલા ઘટનાનો મૂગો સાક્ષી બનીને પડે છે. આ પ્રાચીનનગરી યશોવર્માએ યશોધરપુર નામનું એક શહેર કેર નજીક સાવ ભૂલાઈ ગયેલી હતી, કોઈને તે યાદ પણ રહી નહોતી.
Jain Education Interational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org