________________
સ્મૃતિ સદભ પ્રચ
ગુણ
બાજ બની શકે તા તેનુ કા* યેાગ્ય જ છે. ખાથી શ્રેષ્ઠી પત્નીની જિજ્ઞાસા કરાય છે અને તે પોપટને શાલિની વાર્તા કરવા કર્યું છે. પોપટ આમ એક પછી એક વાર્તા કહેતા જાય છે અને શ્રેષ્ઠી પત્ની રસપૂર્વક વાર્તા સાંભળતી રહે છે. દરમિયાનમાં શ્રેષ્ઠી-પુત્ર મુસાફપ્રકારની રીથી પાછા આવી ય છે. આમ પોપ્સની ચાલાકીથી શ્રેષ્ઠી પત્નીનુ શીલ સચવાઈ રહે છે. પોપટે કહેલી વાર્તામાં મોટા ભાગની ઘગાર કાળો છે. કેટલીકવાર કૌતુક પૃથ્થુ બનાવ બિકટ પરિસ્થિતિ કે મુશ્કેડી ભર્યાં નિર્ણય લેવાની વાત પણ આવે છે.
આ પ્રકારના લોકમુખે રમતા આવેલા સાહિત્યની બાબ તમાંમેશાં બનતું આવ્યું છે. તેમ શુષ્ક સપ્તતિના ખસલ સ્વરૂપમાં થે!ડા ઘણા ફેરફારો થયા હશે. આજે તેનાં કેટલાંયે પાઠાંતરા, રૂપાંતરો, અનુવાદા, કેટલીયે ભારતીય અને વિદેશી ભાષાઓમાં મળી આવે છે. ઉપરાંત પંચતંત્ર' જેવા અન્ય વાર્તા કથાના કેટલાયે લે અને સૂત્રો પણ તેમાં મળી આવે છે. જો કે શુક્ર સપ્તતિના રચનાકાર કે રચનાકાર વિષે કઇ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ ચૌદમી સદીની શરૂઆતમાં ‘તૂતિનામેડ’ એવા નામથી ‘શુક સપ્તતિ ૐ પીયન ભાષા-તર થયેલ અને એ ભાષાન્તર કિલષ્ટ હાઈ ફારસી કવિઓ હાફીઝ અને સાડીના સમકાલીન નાબી (Naehlhaei)એ તેનું સુંદર કાવ્ય-રૂપાંતર કરેલું છે. કૃતિનમેહ’ મારફત ‘શુક તિ પશ્ચિમ મશિયામાં થઇ સુરા
૫માં અને ત્યાંથી જગતના અન્ય દેશમાં પણ ફેલાઈ.
વળી અર્ધ લેખક મડી જે ઈ. સ. ૫૬માં મળ્યુ પામ્યા તેણે એવું જણાવ્યું છે કે જગ વિખ્યાત ‘સિંદબાદની સહસધારા'ના ભય ભારતમાં થયો છે. અને નાના મને શક સાતિ અને વિવાદની કાયાને ગાઢ સબંધ છે આ કથાઓ જે ગ્રંથમાં આવે છે તે ફારસી થાય સહ ‘હઝાર અસાના' જેનું અલ્ફ લયલ વ લયલ' નમે અથી રૂપાંતર થયેલુ અને પાછળથી અંગ્રેજી રૂપાંતર પાળેલ 'Arlian nights' Entertainment. * જે આજે અરબિયન નાઈટ્રરાથી વિવિખ્યાત બન્યું છે તેના પર પણ ભારેતના વાર્તા પ્રથાની ઉંડી અસર વર્તાય છે. મેકડોનલના મત પ્રમાણે: there ean be no lo'det that the arab tan Nights are the result gudean influene. All the the main elements of its framework
are derived from endian ideas and a earge
numeer of stories ane of indian origin.'
આમ પ્રાચીન ભારતીય વાર્તા સાહિત્યની વ્યાપક અને ની અસર અશિયા અને યુરોપના વાર્તા- સાહિત્ય પર પડી છે.
Jain Education International
૧૭
શાહિય વામીના હાર્ધ લખાયેલી વાર્તાઓ;
ઈ. સ. ના છઠ્ઠા સૈકાની આસપાસ ભાનમાં સાહિત્યકાચને હાથે વાર્તાઓ લખાવાની શરૂઆત થઇ ગયેલી આ આ કથાઓ શૈલી સ્વરૂપ ભાષાલાલિત્ય વગેરે દિએ ઉચ્ચ સાહિત્યક ગુણો ધરાવતી હતી. પરિમાર્જિત ભાષા, લકારોની પ્રચુરત્તા અને તેમાં આવતા કાળય વર્ણનાને લઈ ને આ કથાની ગણના આરિકાએ કથા અથવા આખ્યાયિકા માં હિં પરંતુ કાવ્ય માં કરી છે. જો કે આમાંની ઘણીખરી કથાનું વસ્તુ ભારતની લોકકથાઓમાંથી જ આવ્યું કે તેમ છતાં રચના કૌશલની દિએ આ કથાઓ ઉચ્ચ સાહિત્યિક સુા ધરાવે છે જ્યારે ઘણી વખત અનેિશય
લાંભા સમાસાને લઈને ગ્રંથની ભાષા ક્લિષ્ટ બની જાયછે તેથી
મુખ્યત્વે ગદ્યમાં જ લખાયેલી હાવા છતાં આવી કથાઓનુ ઈ. સ. ના ડા. શૈકાની આસપાસ લખાયેલું' નું દશકુમાર વાચન કયારેક દુઃસહુ પણ બની જાય છે આ પ્રકારની શનિ ઈ. સ. ૬૦૦ ની આસપાસ લખાયેલી મુબધુની ચાસવડનાં પાબુ લિખિત 'કાદમ્બરી' અને ક્રય ક્તિ વગેરે આંપણા વાર્તા સાહિત્યના વિશિષ્ટ છાપ ઉપસાવતા ગ્રંથાછે
ભારતીય વાર્તા સાહિત્યમાં શેમ્પૂ નામના એક ખાસ પણ પ્રયાગ કથા પ્રકાર પ્રચલિત બનેલે તેમાં ગદ્ય સાથેપઘને કરવામાં આવતા આ પ્રકારની કથાષામાં ત્રિવિક્રમ ભટ્ટ લખેલી નળચમ્પુ અથવા ઢમયની કથા” ખાસ ઉલ્લેખ માગી લે છે. ત્રિવિક્રણ ભટ્ટ ઇ. સ. ૯૧૫માં રાષ્ટ્રકૂટના ઈન્દ્ર રાજા ગીત વિષે લખેલા એક શિલાલેખ પર તેનો કાળ નિશ્ચિત થઈ શકે છે. વળી તેણે મદાલસા ચTM નામે એક બીજી રચના કર્યાના ઉલ્લેખા પણ મળે છે.
નીતકથાઓનો ઉપયોગ ભારતમાં ખુદા જુદા ધર્મના લોકોએ પોતપોતાના ધર્મના સિદ્ધાંતાના પ્રચાર અને પ્રતિપાન અર્થે પ કર્યો છે. આમ જૈન, બુદ્ધ, વૈષ્ણુવ વગેરે ઘણા સંપ્રદાયાના સાહિત્યમાં વાનાં સાહિત્ય ઉપલબ્ધ છે. આ પ્રકારની કથામાં જૈન સિંહાથના • ઉપમિતિ' ચકના વિષષ્ઠિ શલાકા પુરુષ ચિત કુમારલાનું સૂક્બલ કાર અને બૌદ્ધ અવદાન શક’ વગેરે ગણાવી શકાય.
k
ભારતની અનેક ભાષાઓમાં ફેલાયેલા આપણા વાતાં ખજાનામાં તત્ત્વજ્ઞાન ધમ, જ્ઞાન વૈરાગ્ય ન્યાય, સાહસ, શૌય અને પ્રેમના સદેશ આપતાં અનેક વાર્તા રત્નો ભર્યાં પડ્યાં છે. ભારતના આ ખજાના તેની વિપુલતા, વિવિધતા, વ્યાપકતા અને પ્રાચીનતાને લીધે આપણા મહાન સાંસ્કૃતિક વારસાને માટે ગૌસ્વરૂપ બન્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org