________________
૧૬૦
રાજનીતિશાસ્ત્ર; દુન્યવી ડહાપણ અને રાજસી કણ્યતાને ઉપદેશ આપવાનું સાધન મેળવ્યું તે. જ્યારે બીજાના કર્તાએ એમાંથી બૌદ્ધ પામે મિતાના ઉપદેશ તારવીને બોધિસત્વનો બુદ્ધ રૂપે થતા માયિક વિકાસ આલેખ્યા છે, તથા સામાન્ય જનતામાં એ વાર્તાઓ દ્વાર બોદ્ધ ધર્મના પ્રાર કરવાની તક લીધી છે.’ આમ મેાટા ભાગની જાતક કથાના નિર્વાણું તરફ લઇ જતા બૌધ્ધ સવા જેવા કે જગતના નિ ય પણાના સ્વીકાર, યુધ્ધમાં શ્રધ્ધા, બાહ્ય ધાર્મિક વિધિએના અસ્વીકાર અને ામ ધિક્કાર, ભ્રમ, જેવાં બુધના જે માસને ઉમદા માર્ગ જતો અટકાવે છે તેમાંથી છૂટકારો મેળવવાનો ઉપદેશ આપે છે. બધી જ જાતક કથાઓની રચના બુધ્ધના જીવનકાળ દરમિયાન જ થઈ હશે કારણુ કે બુધ્ધ પાતે જ આ કા સ્વમુખે કહેવી છે એવુ દર્શાવવામાં આળ્યુ છે.
પંચતંત્ર
બે
ભારતીય થાત સાહિત્યની યશપતાકા જગતમાં લહેરાવનાર અને આ પ્રકારના પ્રથામાં જગતભરમાં સૌથી વિશેષ પ્રસિધ્ધિ મેળવનાર ગ્રંથ. પંચતંત્ર છે. પંચતંત્રની રચના. મંચના ‘ક્યામુખ'માં જણાવ્યા પ્રમાણે વિષ્ણુશર્મા નામના એક બ્રાહ્મણે કરી હતી પરંતુ એ વિશમાં કાણું હો કર્યાના હતા વગેરે પ્રશ્નોના સતોષકારક ઉત્તર મળી શકતા નથી. એક માન્યતા પ્રમાણે અર્થશાસ'ના કર્તા વિષ્ણુગુપ્ત ચાણકય એ જ પતત્રના વિષ્ણુશર્મા છે. પરંતુ અર્થશાસ્ત્રની વિચાર સઘન, કિલર્ટ, સૂત્રાત્મક ભાષા સાથે પચનત્રની ત્યિના ભાર વિનાની, સરલ, પ્રવાહી ભાષા સરખાવતાં અને અર્થાંશા સમાં રહેલા ગ બીય સામે પંચતંત્રમાં રહેલા રમતિયાળપણાને લક્ષમાં લેતાં આ બંને પંચોના કર્યાં. એક જ માની શકાય તેમ નથી.
એવું
રચનાકારની બાબતમાં જેટલી અસ્પષ્ટતા પ્રથને છે તેટલી જ અસ્પ ટતા પંચતંત્રના રચનાકાળ અને રચનાર થળની બાબતમાં પણ પ્રવર્તે છે. ઈ. સ. ૫૫૦ના અરસામાં ઇરાનના તત્કાલીન રાળ ખુશરૂ નૌશેરવાંએ તેના એક વિદ્વાન દરબારી વૈદ્ય છુઝી મારહત મેળવેલ પચતંત્રના પહેવીમાં અનુવાદ કરાવેલ તેવા સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત છે; આથી પંચતંત્રના રચનાકાળની ઉત્તર મર્યાદા નિશ્ચિંત રહે . શ્રી સાંડેસરા અસલ પંચતંત્રના રચનાકાળ ઇ. સ. ૧૦૦ અને ૫૦૦ વચ્ચે ઢાવાનુ માને છે. ો. મેકડોનલના મત પ્રમાણે –
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
છે. 'ચતંત્રની રચના દક્ષિણ ભારતમાં થઇ હશે. એમ પણ કેટલાક વિદ્વાના માને છે; પરંતુ ખરેખર ભારતના કથા પ્રદેશમાં પુતંત્રની રચના થઈ હશે એ ગેના પ્રાવા એકલા પષ્ટ છે કે એ વિષયમાં શું નિશ્ચય પૂર્વક કરી શકાય તેમ નથી.
Jain Education International
હાલ જે પચતંત્ર પ્રાપ્ત છે તેના મૂળ સ્વરૂપ વિષે પણ ઘણી અચોક્કસતા રહેલી છે. પંચતંત્ર એ સાહિત્યના અત્યંત ગોકપ્રિય ચચ હાઇ ને બે હાર કરતાં પણ વધુ વર્ષોથી લોકજીભે રમતા અવેલા છે, તેથી તેના મૂળ સ્વરૂપમાં કાળક્રમે બિન થતુ આવે તે સ્વાભાવિક છે. આમ અત્યારે પંચત્ત બની જુદી જુની ઘણી પાડ પર પરાઓ મળી આવે છે. જેમાં આઠ સંસ્કૃત પાઠ પરપરા મુખ્ય છે, જે શા પ્રમાણે છે: તત્રાખ્યાયિકા કિંાળુ ભારતીય પંચતંત્ર, મૃત્યુ થામજરી વગત પત, કથા સરિત્સાગર અલંગન પંચતંત્ર, ચિંતા પ્રદેશ પશ્ચિમ ભારતીય પચનતંત્ર અને પૃ ભટ્ટનું પંચતંત્ર શારિષિમાં લખાયેલી ‘વત્રાખ્યાયિકા’ની હસ્ત પતા કાશ્મીરમાંથી મળી આવેલી છે. ડો. પટલના મત પ્રમાણે, “બીજી કોઇપણ ભારતીય પાડે પરંપરામાં નહિ જળ વા યે લા પતંત્રના અક્ષિપ્ત અને વિકૃત પાઠ’ આ પરપરામાં જળખાયેલા છે. ગગન, વાખ્યાયિકા પંચ 'ત્રની પ્રાચીનતમ પરંપરાઓમાંની એક છે છતાં તેના કાળ વિષે કંઈ નિશ્ચિત અનિપ્રાય આપી શકાય તેમ નથી.
પંચતંત્રના ‘કથામુળ'માં ગુણવ્યા પ્રમાવ્યું મહિલારા નગરના અમરશક્તિ નામના રાજાના શેર રાજકુમારોને રાજનીતિ શાસ્ત્રનુ શિક્ષણ આપવા માટે વિષ્ણુશર્માએ આની રચના કરી છે. મા મચ પાંચ વિભાગો અથવા તનોનું બનેલું ભાઈ તેને ‘પતત્ર એવુ નામ આપવામાં આવ્યું મધના પાંચ તત્રાનાં નામ મિત્રો, અને અપાર શતકારક છે. " ડો. એગઠનના પુનલોટા | Rentinell)ચત્રનાં પાંચ તત્રામાં બધી મળીને કુલ ૩૨ પેડા વ આ છે, ત્યારે પશ્ચિમ ભારતીય પંચતંત્રમાં કુલ ૩ પૈડાવાળા છે.
ગ્રંથના પ્રથમ તંત્ર ‘મિત્રભે’માં પિંગલક સિહુ અને સબેંક બળની મુખ્ય કથા છે. દમનક નામનો વિષય સજીવક બળદને પરિચય વનરાજ પિગલક સાથે કરાવે છે. પાછળથી સિદ્ધ અને બળદ વચ્ચે બધાયેલી ગાઢ મૈત્રીશ્રી ઇર્ષાળુ બનેલા દમનક તેના મિત્ર કરકેટની અનિચ્છા છતાં ફૂટનીતિ આચરી બંને વચ્ચે ભેદ પડાવવા તૈયાર થાય છે. તે અનુક્રમે સિંદુ ધા બળદ પાસે જઈને “તારી મિત્ર તારો
“N thing more definite en be raid than that it mosl grobably aıöre between વિરૂદ્ધ કપટ આચરે છે. ‘એવુ કહે છે. સિદ્ધ અને બળદ
300 : nd 500 . D. ( gi> past, પુ. ૧૨૩) ડૉ. હલના મત પ્રમાણે મૂળ પંચતત્રની ૫ના ઈ. સ. ૨૦૦ની ાસપાસ થઈ હો; જો કે આ મધની ઘણી કયાએ અગાઉ ઘણા વર્ષો પૂર્વે રચાઇ હશે એમ તેએ માને
વચ્ચે ગાઢ મૈત્રી હોઇ શરૂઆતમાં તે શિયાળની વાત નથી. પરંતુ કુટનીને શિયાળ આખરે ખપતમાં સફળ થાય છે. સિંહ અને બળદ વચ્ચે લઇ થાય છે. જેમાં સિંહ બળ ને મારી નાખે છે. પછી સિંહને પાવાના કાર્ય માટે પસ્તાવા થાય છે; તે વખતે કપટી શિયાળ તેની પાસે જઇને આશ્વાસન
For Private & Personal Use Only
www.jainelibrary.org