________________
શ્રમણ ભગવાન મહાવીર
૩
m
પુનઃ પુનઃ ઉચ્ચારવા સાથે ઉંચા થઇ વારવાર નાચવા કૂદવાનુ શરૂ કરી દીધું. હૈયામાં પેાતાની મહત્તા માટે એક સરખી અહ ભાવભરી વિચારધારા, તેને લાયક વચનાનુ વારવાર ઉચ્ચારણ અને કાયાની નાચવા-કૂદવાની પ્રવૃત્તિ, આમ મન, વાણી અને કાયાના વ્યાપારે એક સાથે કુલના અભિમાનની ટોચે પહોંચ્યા.
વર્તમાનકાળે અહંભાવનું પ્રાબલ્ય
જીવનમાં કોઇ પણ પ્રશસ્તભાવની પ્રાપ્તિ થવાના ચાગ અને ત્યારે ઉત્તમ આત્માએ આમ્રફળાથી લચી પડેલા આમ્રવૃક્ષની માફ્ક વિનમ્ર અને, પશુ અભિમાનને અંતરમાં સ્થાન ન આપે. વળી એવા ઉત્તમ આત્મા અતિ અલ્પસ ખ્યામાં હાય છે. આજની પરિસ્થિતિ તરફ દૃષ્ટિ કરવામાં આવે તે નહિ જેવા વિશિષ્ટ ભાવાની પ્રાપ્તિ પાછળ અહુ ભાવ પરાકાષ્ઠાએ પહેાંચી ગયેલા જોવાય છે. પુન્યયેાગે સંપત્તિના સુયોગ યા પછી જીવનમાં નિરભિમાનપણું, સાદાઇ અને વિનમ્રભાવને ધારણ કરનારા કેટલા ? અને માથું ઊંચું રાખી અકકડ બનીને રહેનારા કેટલા ? તે તે વિષયના અભ્યાસ કર્યા પછી કોઈ વિષયપરત્વે વધુ બુદ્ધિમત્તા પ્રાપ્ત થયા બાદ અન્ય વિદ્વાને તરફ અને તેમની વિચારધારા તરફ સદ્ભાવ અને સમન્વયષ્ટિ રાખનારની સખ્યા કેટલી ? તેમજ એકાદ વિષયમાં ડીગ્રી મળ્યા બાદ પ્રભુતામાં-મેટાઇમાં મસ્ત બનીને હું કહું તે જ બરાબર છે’–એ પ્રમાણે પોતાની બુદ્ધિના અડુભાવનું પ્રદર્શન કરાવનારા કેટલા ? કોઇ સંધ-સંસ્થા કે