________________
શ્રમણુ
૧૧
ભગવાન મહ!વીર WWWWWW આત્મા હતા વિશ્વમાં સર્વ જીવની પુન્યા કરતા તીથ કર ભગવ ંતની પુન્યાઇ અનંતગુણી હોય છે. તીર્થંકર થનાર આત્માનું જે માતાની કુક્ષિમાં અવતરણ થાય તે માતાનું તેમજ તીર્થંકરનાં પિતાનું અને તેમના સમગ્ર કુટુંબ પરિવારનું પણ પ્રખલ પુણ્ય હાય છે. એમ હાય તો જ તીથ કર જેવા આત્માનુ એ કુટુંબમાં અવતરણ થાય છે. અને હરકાઈ પ્રકારના સુખશાંતિનાં સાધનામાં અભિવૃદ્ધિ થતી જાય છે. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણીએ આવા અનુકૂલ સંજોગોમાં મનેામન નિર્ણય કર્યાં કે જ્યારે પુત્રરત્નના જન્મ થશે, અને નામસ્થાપનના શુભ પ્રસંગ આવશે ત્યારે અમારા પુત્રના ગુણુ પ્રમાણે ‘વર્ધમાન કુમાર’ એવું નામ અમે સ્થાપન કરશુ.
ભગવંતની ગર્ભાશયમાં નિશ્ચલતા
૩૨૮
દેવાનંદાની કુક્ષિમાં ખ્યાશી દિવસ અને ત્રિશલા માતાની કુક્ષિમાં લગભગ સાડા ત્રણ મહિના એમ એક ંદર ગર્ભકાળ લગભગ સાડા છ માસના થયા અને ગર્ભાશયમાં અગાપાંગોના ક્રમે ક્રમે વિકાસ થવા લાગ્યે આવા સ સ’જોગામાં ગર્ભાવસ્થામાં રહેલા કરુણાનિધાન પરમાત્માના મનોમદિરમાં અવશ્ય ભાવિભાવના કારણે ખળે એક વિચારની સ્ફુરણા થઇ.
હવે મારા અગેાપાંગો વિકાસ પામતા જાય છે. ગર્ભાશયમાં મારૂં હલન-ચલન થશે તેા મારા ઉપકારી માતાને મારા હલન ચલનથી એછી વધુ પણ પીડા થશે. વિશ્વનાં કોઇપણ જીવાત્માને મારા તરફથી જરાપણું દુઃખ ન થાય