Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 425
________________ ૩૪૮ શ્રમણ ભગવાન મહાવીર ફુટ) પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરે છે. આઠદિકુમારિકાએ હાથમાં આદર્શ-અરીસે ધારણ કરી પ્રભુ સન્મુખ ઉભી રહે છે. આઠ-આઠ દિકુમારિકાએ ચંગેરી અને વીંઝણે હાથમાં લઈને પિતાનું કર્તવ્ય બજાવે છે. આઠ દિકુમારિકાએ હાથમાં ચામર ધારણ કરીને ચામર ભગવંતને વીઝે છે. બીજી ચાર ચાર દિકુમારિકાઓ નાલ ( બાળકની નાભિ ઉપરને વધારાને ભાગ) કરી ખાડો ખોદી રત્ન વગેરે ઉત્તમ સામગ્રી વડે ખાડાને પુરી તેના ઉપર પીઠિકા બનાવે છે તૈયાર કરેલાં કેળના ઘરમાં પુત્ર સહિત માતાજીને લઈ તૈલમર્દન અને સ્નાન વગેરે ક્રિયાઓ દિકુમારિકાઓ પિતાના આચાર પ્રમાણે વ્યવસ્થિત રીતે કરે છે. અને માતાને તેમજ પુત્રને ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવે છે. ત્યાર બાદ અણિના કાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કરી હેમવિધિ થયા બાદ રક્ષા પિટલી તૈયાર કરી માતા અને પુત્રના હાથ ઊપર આ રક્ષાપટલી બાંધવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માનો ત્રિશલામાતાની કુક્ષિાથી જન્મ થયા બાદ ભવનપતિ નિયમાં જુદી જુદી દિશામાં વસનારી છપ્પન દિકુકુમારિકાઓ પિતાના સ્થા નેથી ભગવંતના જન્મસ્થળે આવી પહોંચી અને પિતાને લાયક સૂતિકર્મની મંગળમય સર્વપ્રવૃત્તિ સંપૂર્ણ થયા બાદ અરણિકાષ્ઠના પવિત્ર અગ્નિ વડે હોમહવન ક્રિયા અને માતા તેમજ પુત્રને રક્ષાબંધનને વિધિ સંપૂર્ણ થયા પછી એ દિકુમારિકાઓએ હે ભગવંત ! આપ જયવંતા વર્તા,

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456