________________
લે કાકાશના વિભાગે
૩૫૫ લોકાકાશના વિભાગે લેકના ઊદર્વિલેક, અલેક અને તિøલેક (મધ્યલોક) એમ ત્રણ વિભાગો છે. ઊર્વિલેકમાં બહુલતયા દેવેનું સ્થાન છે. અધેલકમાં સામાન્ય રીતે નારકીના જી, ઉપરાંત ભવન પતિ નિકાયના દેવેનું સ્થાન છે. અને મધ્યલેકમાં મોટાભાગે મનુષ્ય તેમજ પશુ-પક્ષી વગેરે તિર્યનું સ્થાન હવા સાથે શાસ્ત્રના કથન પ્રમાણે વ્યંતર દેવે અને તિષી સૂર્ય-ચંદ્ર વગેરે દેવેનું પણ સ્થાન છે.
અઢીદ્વીપમાં જ મનુષ્યનાં જન્મમરણ આ મધ્યલેકમાં અસંખ્યદ્વીપ અને સમુદ્રો છે. સર્વદ્વીપ-સમુદ્રના બરાબર મધ્યભાગમાં જંબુદ્વીપ છે. તેને ફરતો ચારેય બાજુ લવણસમુદ્ર છે. તેને ફરતે ચારેય બાજુ ધાતકી ખંડ છે. તેને ફરતે ચારેય દિશાવિદિશામાં કાલેદધિ સમુદ્ર અને તેને ફરતે ચારેય બાજુ પુષ્કરદ્વીપ છે. આ પુષ્કરદ્વીપના બરાબર મધ્યભાગે માનુષેત્તર પર્વત છે. આ માનપિત્તર પછી બાકીના અર્ધપુષ્કરમાં તેમજ ત્યારપછીનાઅસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં મનુષ્યની ઉત્પત્તિ નથી તેમજ મનુષ્યનું મૃત્યુ પણ સંભવિત નથી.
જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કર-આ અઢીદીપ (સંજોગવશાત-લવણ સમુદ્ર અને કાલેદધિ સમુદ્ર આ બે સમુદ્ર)માં મનુષ્યની ઉત્પત્તિ અને મરણ છે. પશુ-પક્ષી વગેરે તિર્યંચની પણ આ અઢી દ્વીપ અને બે સમુદ્રમાં ઉત્પત્તિ અને મૃત્યુ છે. પછીના અસંખ્ય દ્વીપ અને સમુ