________________
m
શ્રમણ ભગવાન મહાવીર મનુષ્યના ભવમાં ચેાથા પાંચમા કે છઠ્ઠા સાતમા ગુરુસ્થાનકમાં હોય અને દેવલાકમાં (અથવા શ્રેણિક મહારાજાની માફક નરકગતિમાં) ચેાથા ગુણસ્થાનકે વતતા હાય, યાવત દેવલાકમાંથી અથવા નરકમાંથી ચ્યવી’માતાની કુક્ષિમાં ગ પણે અવતરે, નવ મહિના ઉપર સાડા સાત દિવસના ગર્ભ કાળ વ્યતીત થાય, પરમાત્માને માતાની કુક્ષિથી જન્મ થાય, રાજવૈભવને તિલાંજલી આપી પૈ।તાના તેમજ વિશ્વના કલ્યાણ માટે ‘ભગવાન' સંયમી જીવનમાં ઉગ્ર તપશ્ચર્યા સાથે અપ્રમત્તભાવે વિચરે આ બધી અવસ્થામાં એ ભગવતના' આત્માને દ્રવ્યતીર્થંકર તરીકે ગણવામાં આવે છે. પ્રદેશાદય-પ્રદેશાદયમાં પણ વિચિત્રતા
૩૪૨
એમ છતાં ઉપર જણાવેલ દ્રવ્યતીથ કરપણાની ભિન્ના ભિન્ન અવસ્થામાં તીર્થંકર નામકર્મના પ્રદેશયની વિચિત્ર તાના કારણે અનેક પ્રકારની તરતમતા હોય છે. એ કારણે ચ્યવન અને દીક્ષા કલ્યાણકની અપેક્ષાએ જન્મકલ્યાણ કના પ્રસંગે અધિકાધિક આનંદ સાથે નારકી વગેરે સ્થાનામાં યાવત અખિલ વિશ્વમાં વિશિષ્ટ અજવાળાં પ્રગટ થતાં હોય તે તે સવિત છે.
?
પ્રત્યેક વર્ષે પાંચેય
કલ્યાણકીની ઊજવણી અવશ્ય થવી જોઇએ
અન્ય વ્યકિતઓના જન્મપ્રસંગની અપેક્ષાએ તી કર પરમાત્માના જન્મપ્રસંગની ખાસ વિશેષતા હોય છે. ભગવાન તીર્થંકરદેવના આત્માનું માતાની કુક્ષિમાં અવતરણ એ