________________
[。。 ]
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના અઢારમા ભવનું સિંહાવલાકન
શ્રમણ ભગવાન મહાવીર દેવના સ્થૂલ સત્તાવીશ ભવા પૈકી અઢાર ભવ સુધીનું નિરુપણ થયુ છે.
હવે એગણીસમા ભવથી નિરુપણું શરુ કરવાનુ` છે, પરંતુ એ નિરૂપણ શરૂ કરવા પહેલા અઢારમાં ભવનું થાડી સિંહાવલાકન કરવાની ખાસ જરૂર છે.
ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીસ ભવા પૈકી પ્રથમ નયસારને ભવ, ત્રીજો મરીચિનેા ભવ, સોળમો વિશ્વભૂતિના ભવ, અઢારમા ત્રિપૃવાસુદેવના ભવ, ત્રેવીસમા પ્રિયમિત્ર ચક્રવિના ભવ, પચીશમા નંદન મુનિને અને સત્તાવીશમા તીર્થંકર તરીકેના ભવ અનેક વિશિષ્ટ જીવન પ્રસં ગાથી સભર છે.
આ બધાય ભવા દરમિયાન બનેલા એ પરમાત્માના વિધવિધ જીવન પ્રસંગો અંગે જેટલું ચિંતન મનન કરીએ તેટલુ વધુ પ્રમાણમાં તત્વનું જાણપણું થાય છે,
ભગવાન મહાવીરના આત્મા ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાંથી સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયો. એ બાબત આગળ