________________
૨૨૭
વિંશતિસ્થાનક ચદિમું તપ પદ ધર્મ અને શુકલ ધ્યાનની સર્વોત્કૃષ્ટ આરાધના દ્વારા વિશ્વવતિ ભવ્ય જીવાત્માઓને પણ ધમ તીર્થન આલંબન વડે આરોદ્રમાંથી બચાવી ધર્મ અને શુકલ ધ્યાનની પ્રાપ્તિમાં હું નિમિત્ત બનું” આવી સર્વોત્તમ ભાવનાનું સતત પરિશીલન કરનાર આત્મા અવશ્ય તીર્થકર નામકર્મને બંધ કરે છે.
ચૌદમું તપ પદ પ્રવાહની અપેક્ષાએ અનંતકાળથી આત્માની સાથે વળગેલા ચીકણાં કર્મોને પણ ભેગવટે કર્યા સિવાય) આત્માથી દૂર કરવાની તાકાત જેવી તપમાં છે તેવી પ્રાયઃ બીજા કેઈમાં નથી. સુવર્ણને શુદ્ધ કરવા માટે જેમ રીફાઈનરીની અથવા પ્રચંડ અગ્નિના તાપની જરૂર છે, તે પ્રમાણે કર્મમળથી આત્માને શુદ્ધ કરવા માટે તપની પણ એથી વધુ જરૂર છે. સાચા શબ્દોમાં કહીએ તે તપ એ આત્માના શુદ્ધીકરણ માટેની રિફાઈનરી છે. બાહ્ય અને અત્યંતર એમ આ તપના મુખ્ય બે પ્રકાર છે. અને એ બન્ને પ્રકારન તપના પુનઃ છ છ પેટા ભેદ છે. બાહ્ય તપમાં અશન -પાન–ખાદિમ-સ્વાદિમ એ ચારે ય પ્રકારના આહાર સંબંધી અપાશે કિવા સર્જાશે ત્યાગની પ્રધાનતા પૂર્વક કાયિક સહનશીલતા અને ઈન્દ્રિયે ઉપર વિજય મેળવવાનું દષ્ટિબિંદુ છે. તેમજ અત્યંતર તપમાં પોતાના દેશોનું શુદ્ધી. કરણ, વડીલના વિનય બહુમાન, મોટા-નાનાની યથાગ્ય સેવા-ભક્તિ, સ્વાધ્યાય કાર્યોત્સર્ગ અને ધ્યાન વગેરે દ્વારા