________________
શ્રમણ ભગવાન મહાવીર
૨૪૪
wwwwww
www
ચારાદિ દોષ લાગ્યા હાય તેને હું વારંવાર પશ્ચાત્તાપ કરૂ છું, આત્મસાક્ષીએ એ લાગેલા દેષોની નિંદા કરુ છુ, ગુરુસાક્ષીએ એ દોષોની વાર વાર ગાઁ કરું છું અને એ લાગેલા ઢાષા અંગે વારંવાર મિચ્છામિકકડ પણ આપુ છું. પંચમહાવ્રતાનુ' પાલન એ દ્રવ્યચારિત્ર વિા વ્યવહાર ચારિત્ર છે, અને ક્ષમા, મૃદુતા, સરલતા વગેરે દશ પ્રકારના યતિધમ એ ભાવચારિત્ર છે કિવા નિશ્ચયચારિત્ર છે. વ્યવહાર ચારિત્રમાં લાગેલા અતિચારાની આલેચના કરવી જેમ આવશ્યક છે તેમ ભાવચારિત્ર અથવા નિશ્ચયચારિત્રની આલેાચના પણ અતિઆવશ્યક છે, એટલે નંદનમુનિવર નિશ્ચયચારિત્રની પણ આલેચના કરવા પ્રસંગે આ પ્રમાણે આલાચના કરે છે-“મારા સંયમી જીવનમાં ક્રાધ-માન, માયા, લાભ રાગ, દ્વેષ, ક્લહ, અભ્યાખ્યાન, (આળ આપવું) પૈશુન્ય ( ચાડી-ચુગલી ) બીજાના અવર્ણવાદ વગેરે પાપસ્થાનકાનું જાણતાં અજાણતાં મન વાણી કાયા વડે સેવન થવાથી ભાવચારિત્રમાં જે કઇ અતિચાર લાગેલ હાય તેની હું વારવાર નિંદા, ગાઁ કરવા સાથે મિચ્છામિ દુક્કડં
આપું છું.
તપાચાર અને વીર્યાચારની આાચના
આ પ્રમાણે નાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચારની આલેચના ર્માં ખાદ નંદન મુનિવર તપાચાર અને વીર્યાચારની આલોચના કરીને પેાતાના આત્માને વિશુદ્ધ બનાવે છે. અનશન ઉણાદરી વગેરે છ પ્રકારના બાહ્યતપ તેમજ પ્રાય