________________
શુભ-અશુભ સ્વપ્ન આવવાનાં કારણે
૧૭.
સ્વપ્ન આવવાની શકયતા નથી. પ્રમત્તદશામાં પણ જે જી તીવ્ર–મિથ્યાત્વના ઉદયવાળા અને ઉગ્ર પાપાચરણવાળા હોય છે. તે વર્ગને બહુલતાએ અશુભ સ્વપ્ન આવે છે. અને તેનું ફળ પણ અશુભ પ્રાપ્ત થાય છે.
જે આત્માઓ મંદમિથ્યાત્વના ઉદયવાળા હોય છે, માર્ગાનુસારિપણું અથવા વ્યવહાર શુદ્ધિ જેના જીવનમાં વિધમાન હોય છે, જેનું જીવન સપ્તવ્યસન-અભક્ષ ભક્ષણને ત્યાગવાળું છે એવા જનસમુદાયને તેમ જ સમ્યગદષ્ટિ-દેશવિરતિવાળા અને સર્વવિરતિવંત મહાનુભાવેને મોહના ઉદયનું પ્રમાણુ ક્રમશઃ અલ્પ-અલ્પતર હોવાને કારણે બહુલતાએ તેમને શુભ સ્વપ્ન આવે છે. અને તે શુભ સ્વ
નું ફળ અત્યંત ઉત્તમકેટિનું પ્રાપ્ત થાય છે. શુભ-અશુભ સ્વપ્ન એટલે સદુ અસ૬ વર્તન ' અને વિચારેનું પ્રતિબિંબ
જાગૃત અવસ્થામાં સારા-નરસા વિચારે આવવાનું મુખ્ય કરણ અંતરંગ જીવન છે. અંતરંગ જીવન પવિત્ર હોય અર્થાત્ મેહના ઉદયની તીવ્રતાવાળું ન હોય તો તેના મનેમંદિરમાં પ્રાયઃ સદ્દવિચારેની પરંપરા ચાલે છે. ઘણા ભાગે અસદુ-અપવિત્ર વિચારે તે મહાનુભાવને આવતા નથી અને કદાચ કઈવાર આવે તે લાંબો સમય ટકતા નથી. તેથી વિપરીત જેના જીવનમાં કામ-ધમોહ-માયા-ઈવર-અનેખાઈ વગેરે મેહનીયજન્ય દૂષણે જોરદાર હોય છે. તેના મનમાં વિચારની ધારા આવતી નથી, બહુલતાએ હિંસા