________________
podpocamp hીના
cococccccc
ર૭મા (અન્તિમ) ભવની શરૂઆત
તીથ કર પરમાત્માનું... ગર્ભાવતરણ અને વિશ્વમાં સત્ર સુખશાન્તિને પ્રસાર
વૈમાનિકનિકાયનુ અસંખ્ય વનું આયુષ્ય પૂર્ણ થયા બાક તીર્થંકર પરમાત્માના આત્મા માનવલેાકના પૃથ્વીતલ ઉપર ક્ષત્રિયકુલમાં, કેાઈ રાજા-મહારાજાની રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ગર્ભ પણે અવતરે છે. અને એ ગર્ભાવતરણની સાથે જ એ જન્મમાં તીથંકરભગવત થવાનું સૂચન કરતાં લક્ષણૢા શરૂ થાય છે. પેાતાનાં ભૂતકાળના જીવનમાં વિશ્વના સર્વ જીવાની લંકિ તેમજ લેકેત્તર અન તશાંતિ માટે મન-વાણી કાયાના સમર્પિત ભાવ હોય એવા પરમાત્માસ્વરૂપ આત્માના ગર્ભાવનાર પ્રસંગે અખિલ વિશ્વમાં વીજળીના ઝબકારાની
૧
માફક ‘ક્ષણભર અજવાળા અજવાળા પથરાઈ જાય છે. અને પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિય જીવા ઉપરાંત નિર'તર ત્રિવિધ સતાપથી સંતપ્ત બનેલા નારકના જીવાને પણ એ તરણ (ચ્યવન કલ્યાણક) પ્રસંગે સુખ-શાંતિના ક્ષણભર અનુ
અવ
ભવ થાય છે.
તાજા જન્મેલા બાળકેા અથવા પશુ-પક્ષીએના બચ્ચાએ પાતાની માતાને (જન્મ આપનાર જનેતાને) દેખતાની ૧. આ અજવાળા પ્રકાશ ૪૮ મીનીટ સુધી આ ધરતી પર રહે છે.