________________
૨૮૮
શ્રમણુ ભગવાન મહાવીર
ww
થયાનું સ ત હાય અને માતા દેવાન દાના પણ કાઇ એવા શુભ-અશુભ કમના ભોગવટા નિશ્ચિત હોય જેથી ત્રણલાકના નાથ ભગવંતના આત્મા દેવાનદાની કુક્ષિમાં અવતરે; અને ગભ કાળને ૮૨ દિવસા થયા બાદ ગરૂપે અવતરેલ પરમાત્માના આત્માનું અન્યમાતાની કુક્ષિમાં પરાવન થવાને પ્રસંગ આવે.
સૌધર્મેન્દ્રના ગભ પરાવન માટે નિણૅય ઇન્દ્ર મહારાજ એ પણ અંતે નિ ય કરે કે, કવિશેષના કારણે તીથ કર પરમાત્માના આત્મા ક્ષત્રિય વગેરે ઉચ્ચકુળને ખદલે બ્રાહ્મણ વગેરે અમુક પ્રકારના કુળમાં કદાચ અનંતકાળે ઉત્પન્ન થાય, પણ તે તીકર પરમાત્માને જન્મ તેા ક્ષત્રિય કુળમાં જ થવા જોઈએ. ગર્ભ પણે અવતરણ દેવાનંદા માતાની કુક્ષિમાં અને જન્મ આપનાર બીજી માતા આ એક વિચિત્ર કેયડો હતા. પણ સમ્યગ્દૃષ્ટિ ઇન્દ્ર મહા રાજે પેાતાના નિર્મળ અવધિજ્ઞાન અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન તેમજ સાથે સાથે અસાધારણ જિનભકિતના પ્રભાવે આ વિચિત્ર કેયડાના ઉકેલ કેવી રીતે કરવા ? તેને નિણૅય સ્વયં કરી લીધા. તુરત પેાતાના પાયદળ સૈન્યના અધિપતિ હરિગમેપીદેવને પેાતાની પાસે લાવી ઉપર જણાવેલ સવૃત્તાંત તેની પાસે રજૂ કર્યું કે, આપણા આચાર પ્રમાણે આ ગર્ભાપરાવર્તનનુ જવાખઢારીનું કય આપણે અવશ્ય કરવાનું છે તમે મારા પાયદળ સૈન્યના અધિપતિ છે. મારી કોઈપણ નાની-મોટી આજ્ઞાનું પાલન કરવાનો હરહુ મેશ