________________
માતા દેવાનંદા અને માતા ત્રિશલાના ગર્ભનું પરાવર્તન ૨૯ રૂ૫ ગર્ભને બહાર લઈ પરમાત્મા મહાવીરદેવના ખ્યાશી દિવસના ગર્ભને ત્રિશલા માતાની કુક્ષિમાં બિરાજમાન કર્યો, તેમજ અવસ્થાપિની નિદ્રાનું નિવારણ કરી હરિણગણી દેવ દેવાનંદા માતાના શયનઘરમાં આવ્યા અને ત્રિશલામાતાની કુક્ષિમાં પુત્રી રૂપે જે ગર્ભ હતા તે તેમની કુક્ષિમાં સ્થાપન કર્યો. તેમજ અવસ્થાપિની નિદ્રાનું નિવારણ કરી દેવકમાંથી દેવતાઈ શપ્રગતિ વડે પૃથ્વીતલ પર આવ્યા હતા, તેનાથી વધુ શીધ્રગતિ વડે હરિણગમેષીદેવ સ્વર્ગલેક તરફ રવાના થયા અને પોતાના સ્વામી સૌધર્મેન્દ્ર પાસે પહોંચી ગયાં. હરિણામેથીનું સૌધર્મેન્દ્ર પાસે પુનરાગમન
સૌધર્મેદ્ર પાસે આવેલા હરિગમેષી દેવે બે હાથ જેડી પોતાના સ્વામીને નિવેદન કર્યું કે “હે ઈન્દ્ર !” આપે ભગવાન મહાવીરના ગર્ભપરાવર્તનની જે આજ્ઞા ફરમાવી હતી, આપની તે આજ્ઞા પ્રમાણે દેવાધિદેવની ભક્તિને લાયક ઉત્તર ક્રિય શરીર બનાવી હું મનુષ્ય ક્ષેત્રમાં ગયે. અને માતા દેવાનંદાની કુક્ષિમાં બિરાજમાન ભગવાન મહાવીર રૂપ ગર્ભને ત્રિશલામાતાની કુક્ષિમાં અને ત્રિશલા માતાની કુક્ષિામાં બિરાજમાન પુત્રી રૂ૫ ગર્ભને દેવાનંદા માતાની કુક્ષિામાં સ્થાપન કરવાનું કાર્ય નિર્વિઘ્નપણે કરીને આપની પાસે આવી પહોંચે છું. મને આ જિનેશ્વરદેવની ભકિતને લાભ મળે એ મારે પમ ભાગ્યોદય છે 'ગર્ભપરાવર્તનનાં પ્રસંગ માટે આગમપ્રમાણ
ગર્ભપરાવર્તનના આ પ્રસંગ માટે સામાન્ય રીતે સર્વ