Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 379
________________ ૩૦૨, શ્રમણ ભગવાન મહાવીર ના કારણે કર્મસત્તાના સામાન્ય નિયમનું અતિક્રમણ થાય, તેવું વિશિષ્ટ અશુભ કર્મ તે જીવ બાંધે છે. અને એ વિશિઆ કર્મને ભેગવટે ચાલું સામાન્ય ભેગવટાથી જુદી જ રીતે ભગવાય છે. એ ભેગવટાના પ્રસંગે સામાન્ય જનતાને અતિ આશ્ચર્યકારક લાગે એટલે તેને “અરરા” તરીકે ગણુવામાં આવે છે. આવા અચ્છેરાએ વારંવાર નથી બનતા પણ અસંખ્ય કિંવા અનંતકાળ દરમિયાન કેઈવાર #ગવાન્ મહાવીર માટે આ પ્રસંગ આવવાનું કારણ જેનશાસનમાં ભગવાન મહાવીરના આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિની અપેક્ષાએ સ્થૂલ ભવોની સંખ્યા સત્તાવીશ હોવાનું સુપ્રસિદ્ધ છે. આ સત્તાવીશ ભ પૈકી ત્રીજે ભવ મરિચિને હતે. મરિચિકુમાર ભરત ચક્રવર્તીના પુત્ર અને પ્રથમ તીર્થકર ભગવાન શ્રેષભદેવના પૌત્ર હતા, યોવનનાં પ્રારંભકાળમાં જ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરવાથી ૌરાગ્ય વાસિત બની મરિચિ રાજકુમારે ભગવંતની પાસે સંયમને સ્વીકાર કર્યો. જ્ઞાન-ધ્યાન સાથે ઉગ્ર તપશ્ચર્યા વડે સંયમી જીવનમાં મરિચિમુનિ ઘણું આગળ વધ્યા. આચારાંગ વગેરે અગ્યાર અંગ-આગમ શાસ્ત્રના પારંગત થયા. આટલી ઉચ્ચકક્ષાએ પહોંચવા પછી તપસ્યાના પારણા માટે શ્રીષ્મઋતુના પ્રચંડ તાપમાં મધ્યાહ્ન સમયે એકવાર ગોચર માટે નીકળ્યા બાદ ઊષ્ણ પરિસહ કાયાની માયા ઉભી કરી.

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456