Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 350
________________ કલ્યાણક સમયના અજવાળા ૨૭૩ અશુભ ફળને તેમજ તેની તીવ્રતા–મંદતાને આધાર તે તે કર્મમાં આ જીવે શુભ-અશુભ લેશ્યાને કારણે, પ્રગટ કરેલ રસ ઉપર છે. કર્મના બંધ પ્રસંગે શુભલેશ્યા હોય તે કર્મમાં શુભરસ ઉત્પન્ન થાય છે. શુભલેશ્યાની તીવ્રતા હોય તે કર્મના શુભરસમાં તીવ્રતા અને શુભલેશ્યાની મંદતા હોય તે કર્મના શુભરસમાં મંદતા પેદા થાય છે. એ જ પ્રમાણે અશુભ કર્મને રસની તીવ્રતા-મંદતા માટે પણ સમજી લેવું. શુભરસવાળું કર્મ સુખ આપે છે. અશુભરસવાળું કર્મ દુઃખ આપે છે. જીવનમાં સુખ-દુઃખનું કારણ કર્મને શુભ-અશુભ રસ છે. અને કર્મના રસનું કારણ શુભ-અશુભ લેશ્યા છે. વર્ષો સુધી જેને સુખ-દુઃખરૂપે ભેગવટે ચાલે એવા શુભ કે અશુભ કર્મમાં એક સરખે શુભ-અશુભ રસ નથી હિતે. કઈ ક્ષણ જીવનમાં એવી આવે કે એ ક્ષણે ઉત્કૃષ્ટ કેટની શુભલેશ્યા હેય. આવી ઉત્કૃષ્ટ શુભલેશ્યાના કારણે બંધાતા કર્મમાં જે શુભરસ પેદા થાય અને એ શુભરસને જે ક્ષણે ભગવટે કરવાને પ્રસંગ આવે ત્યારે શુભકર્મનું ફળ પણ સર્વોત્કૃષ્ટપણે ભગવાય. તીર્થકર ભગવંતના અવન કલ્યાણકથી લઈ તીર્થંકર પ્રભુના નિર્વાણ સુધી અને તેમાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી નિર્વાણ સુધી પ્રત્યેક ક્ષણે તીર્થકર નામકર્મને ઉદય સતત ચાલુ હોવા છતાં યવન. જન્મ વગેરે કલ્યાણકના વિશિષ્ટ પ્રસંગે જ વિશિષ્ટ રસને ઉદય હેવાના કારણે, અખિલ વિશ્વમાં સર્વત્ર અજ. વાળા અજવાળા અને વિશ્વના સર્વ જીવોને સુખ-શાંતિને અનભવ થવાની અને તે સિવાયના સમયે તેવા અજવાળાં

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456