________________
૧૯૪
શ્રમણ ભગવાન મંડાવીર
www.
જીવન ગમે તેટલું બાહ્ય સુખના સાધનોથી સભર ટ્રાય છતાં ગર્ભાવાસનાં દુઃખેા, જન્મ પ્રસંગના કષ્ટો, વૃદ્ધ અવ સ્થાની યાતનાઓ તેમજ રાગાદિ પ્રસગે માનવજીવન સાથે આછા-વધુ પ્રમાણમાં અવશ્ય સકળાયેલા છે. જ્યારે સ્વગ લાકમાં દેવ-દેવીઓની ઉત્પત્તિ ગર્ભાવાસથી નથી, એ દેવાને જીવન પર્યંત રાગના અભાવ હાય છે અને વૃદ્ધ અવસ્થાની પીડાઓના પણ એ દેવ-દેવીએ પ્રસીંગ નથી. દેવાને લેમાહાર હાવાથી માનવજીવનની માફક ખાન-પાનદિની મુશ્કેલી નથી. અર્થાત્ ગતજન્મમાં ગમે તે સંજોગોમાં સંચિત થયેલા પુછ્યુબલના પ્રભાવે સ્વર્ગલોકમાં ભૌતિક સુખનાં સાધના થેચિતપણે હરહંમેશ તૈયાર હાય છે. ભૌતિક સુખનાં સાધના હાજર હાવા છતાં અસંતોષનાં કારણે માનસિક દુઃખ ઉભું થાય એ જુદી વાત છે, પરંતુ શરીરમાં દર્દજન્ય કષ્ટ ઉભું થવાને અથવા ક્ષુધા- તૃષાની વેદના ઊત્પન્ન થવાના લેાકમાં લવલેશ પણ પ્રસંગ નથી. અને માનવજીવન અથવા પશુ-પક્ષિના જીવનમાં ગમે તે સ જોગમાં થયેલી શુભ પ્રવૃત્તિના ફળાના ભોગવટા કરવા માટે જેને સ્વલાક અથવા દેવલાક કહેવાય એવું કાઈપણ સ્થાન આ જગતમાં અશ્ય હાવુ જોઇએ. એમ માન્યા સિવાય બુદ્ધિમાન મહાનુભાવને ચાલે તેમ નથી. સ્વલાકમાં દેણુ ઉત્પન્ન થાય ?
ધર્મબુદ્ધિથી સુકૃતની પ્રવૃત્તિ કરનાર આત્મા તે જ્ય સુધી મુકિતને લાયક પુરુષાર્થ ન જાગે ત્યાં સુધી વચલા