________________
નારકાના જીવાને આરાધના
AA
માટે અજ્ઞાન દશામાં આચરેલા હિંસા, અસત્ય વગેરે ઉગ્ર પાપાનુ આ ફળ છે માટે સમભાવે સહન કરવા તૈયાર રહે, આકુદ કરીશ તા પણ આ વેદના તે સહન કરવી જ પડશે. વધારામા નવુ અશુભ કર્મ બંધાશે, અને સમભાવે સહનશીલતા રાખીશ તેા ઉદયમાં આવેલ અશુભ કર્મની નિર્જરા થશે અને નવા અશુભ કર્મના બંધનમાંથી લગભગ મચી જવાશે.’’ આ પ્રમાણે અત્યંત વેદનાના પ્રસ’ગમાં પણ સમભાવ ટકવા એમાં મુખ્ય કારણ એ નારકીનાં અંતરાત્મામાં વતા સમ્યગ્દર્શનના પ્રકાશ છે અને આવો સમભાવ એ જ સતિવત નારક જીવાને મોટામાં મેટી આરાધના છે. આવી આરાધનાના કારણે જ પહેલી–મીજીત્રીજી યાવતુ ચાથી નરકમાંથી ચવીને મનુષ્યભવ પામેલા આત્મા તે જ ભવમાં સકલ કા ક્ષય કરી નિર્વાણુ પદના પણ અધિકારી બની શકે છે.
૨૦૩
એકવાર પણ આરાધક ભાવ પ્રગટ થાય તે સંસાર પરિમિત અને
જીવનમાં વિરાધક ભાવના સાધના તે પ્રત્યેક ભવમાં મળે છે પણ આરાધક ભાવનાં સાધના મળવાં અત્યંત દુર્લભ છે. આરાધક ભાવના સાધનો મળ્યા બાદ નામાં જોડાવુ એ એનાથી પણ દુર્લભ છે અને નામાં જોડાયા બાદ સમ્યગ્દર્શન વગેરે આરાધક ભાવ પ્રગટ થવો તે તે અતિશય દુષ્કર છે. એકવાર જો એ આરાધક ભાગ પ્રગટ થઈ જાય તેા એ આત્માના સ'સાર અર્ધ પુર્દૂ
આરાધઆરાધ