________________
૧૭૯
એકેન્દ્રિય સાત રત્ના Aw માંડલા કરવામાં આ રત્નના ઉપયાગ થાય છે. આ રત્નનું પ્રમાણુ ચાર અગુલનુ હાય છે.
આ સાત એકેન્દ્રિય રત્નો પૈકી ચક્ર, ખગ, છત્ર, અને ઈંડ એ ચારેય રત્ના ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચ, મણિ અને કાકિણી આ ત્રણ રત્ના ચક્રવર્તીના લક્ષ્મીભ’ડારમાં ઉત્પન્ન થાય છે.
નવનિધાનનાં નામેા
ચક્રવર્તીને જે નવિનધાન પ્રાપ્ત થાય છે તે ગ’ગા નદીના મુખ પાસેથી પ્રાપ્ત થાય છે.
૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સરન ૫ મહા પદ્મ, ૬ કાળ, છ મહાકાળ, ૮ માણુવક અને હું શંખ, આ પ્રમાણે નવનિધાનનાં નામે છે. આ નવનિધાનનાં જે નામેા છે, તે જ પ્રમાણે અનુક્રમે નવે ય નિધાનના અધિષ્ટાયક દેવાનાં નામે છે અને એ દરેક દેવાનું એક પલ્યાપમ પ્રમાણ (અસંખ્ય વર્ષેતુ) આયુષ્ય હાય છે.
ચોદરત્ન અને નવનિધાનના પ્રભાવ
આ ચોદરત્ન અને નવનિધાનના પ્રભાવ અલૌકિક અને અચિત્ત્વ છે. એક એક રત્ન તેમજ નિયાન અંગે એક એક હજાર યક્ષો અધિષ્ઠાયક તરીકે વિદ્યમાન હાય છે અને બે હજાર યક્ષો ચક્રવર્તીની સેવા માટે સદાય હાજર રહે છે. એ પ્રમાણે કુલ ચીસ હજાર યક્ષો ચક્રવર્તીની સેવા માટે તૈયાર હાય છે, ચકવર્તી મનુષ્ય છતાં હજારો યક્ષો અર્થાત