________________
પ્રિયમિત્ર ચક્રવર્તી
૧૮૩
wwwwwww
આંતર કાળમાં ઉત્પન્ન થયા છે. અને વિષયાસકિતની તીવ્રતાના કારણે આયુષ્ય પૂર્ણ થયા બાદ સાતમી નરકમાં પહોંચ્યા છે.
કુલ ચક્રવર્તી એમાં સુભૂમ અને બ્રહ્મદત્ત આ અને ચકીએ પાપાનુબંધિ પુણ્યાદયવાળા અને બાકીના દશ ચકની આ પુણ્યાનુબંધિ પુણ્યાયવાળા હતા. એ ચક્રવતી એ મિથ્યાદૃષ્ટિ અને આરંભ-પરિગ્રહ તેમજ વિષય-કષાયમાં ચકચૂર હતા તથા દશ ચક્રવર્તી એ સમ્યગ્દષ્ટિ તેમજ ચક્રવતીના ઐશ્વર્યને પણ બંધનરૂપ માનવા સાથે આત્માની મુક્તિ માટે પુરુષાર્થ કરનારા હતા. પ્રિયમિત્ર ચક્રી
આપણા ભગવાન મહાવીર પ્રભુના આત્મા ત્રેવીશમા ભવમાં મહાવિદેહની સુકા નગરીમાં પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયા છે અને સમ્યગ્દષ્ટિપણા સાથે પુણ્યાનુંધિ– પુણ્યના ઉદયવાળા હેાવાથી ચક્રવતી પણાને અપૂર્વ વૈભવ પ્રાપ્ત થવા છતાં
શીતલ ચંદનથી જે ઉપન્યા,
અગ્નિ દડે જેમ વનને રે,
ધર્માનિત તેમ ભાગ ઈંડાં પણ
લાગે અનિષ્ટ તે મનને રે.
ઉપાધ્યાયજી મહારાજના આ કથન પ્રમાણે સંસારનાં ભાગ-ઉપભાગથી તેમનું મન ઉદાસીન હતું અને કયારે આત્મકલ્યાણુનાં પવિત્ર પથે પ્રયાણ કરવાને ભાગ્યોદય જાગે