________________
શ્રમણ ભગવાન મહાવીર
વિશેષમાં જરૂર જણાય છત્રરત્નને સ્પર્શ કરે
૧૭૮
પ્રમાણનુ હાય છે. એમ છતાં પ્રસંગ અને ચક્રવર્તી પેાતાના હસ્તના આ એટલે માર ચેજન જેટલા વિસ્તારમાં છાયા આપે છે. ૪ ચર્મરત્ન-સામાન્ય રીતે એ હાથનુ આ રત્નનું પ્રમાણ છતાં પ્રસંગવિશેષમાં ચક્રવર્તીના હસ્તસ્પથી ખાર ચેાજન પ્રમાણુ આ ચરત્નના વિસ્તાર થાય છે. ઉપરાંત સવારે વાવેલ ધાન્ય-કળાદિ સાંજે તૈયાર થઈ જાય એવા આ ચરત્નને અતિશય છે.
૫ ઈડરન—આ રત્નનું પ્રમાણ એક ધનુષ્ય અર્થાત્ ચાર હાથનું છે. રણસંગ્રામાદિ પ્રસ`ગે રસ્તે . ચાલતાં ગમે તેવી વાંકી–ચુંકી અથવા ઉંચી-નીચી જમીન હેાય તે એકસરખી સપાટ કરવાનું કાર્ય આ રત્નનું છે. ઉપરાંત એક હજાર ચાજન પ્રમાણ ભૂમિનું વિદ્યારણ કરવાની જરૂર પડે તેા ઇડરનથી એ વિદ્યારણ થઈ શકે છે અને છ ખંડની સાધના પ્રસ ંગે તમિસ્ત્રાદિ ગુફાનાં દ્વાર ઉઘાડવાના પ્રસંગમાં પણ આ ઈંડરત્નના ઉપયોગ થાય છે.
૬ મણિરત્ન-ચાર આગળ લાંબુ અને બે આંગળ પહેાળુ હોય છે. આ મણિરત્નના એવા અદ્ભુત પ્રભાવ છે કે હાથે માધવામાં આવે અથવા મસ્તક ઉપર રાખવામાં આવે તેા સર્વ પ્રકારના રોગોના વિનાશ થાય છે. તેમજ માંણરત્નના પ્રકાશ બાર-બાર ચેોજન સુધી વિસ્તાર પામે છે.
આ
૭ કાકણીરત્ન-છ ખંડની સાધના પ્રસંગે જૈતાઢય પર્વતની ગુફામાં બન્ને બાજુની ભીંત ઉપર ૪-૪૯