________________
શ્રમણ ભગવાન મહાવીર
ચેાગના ધમ અને ઉપયોગના ધ જૈનશાસનમાં યોગની શુધ્ધિ માટે જેટલા ભાર મુકવામાં આવેલ છે તેનાથી પણ વધુ પ્રમાણમાં ભાર ઉપયોગની શુધ્ધિ ઉપર આપવામાં આવેલ છે.
૧૨૦
એકલા યોગમાં ધ હાય. એટલે પ્રવૃત્તિમાં ધર્મ હાય, પણ ઉપયોગમાં અર્થાત પરિણતિમાં ધર્મ નહાય તે યોગના ધર્માં અમુક સમય પુરતું સાંસારિક-ભૌતિક સુખ આપે છે પણ સંસારના પરિભ્રમણના અંત લાવતા નથી.
ચેાગના ધર્મની સાથે જો ઉપયોગમાં પણ હાય તા બાહ્ય સુખ તેા મળે છે. પણ તે પ્રાસંગિક હાય છે, ખરે ખર તા સંસારનું પરિભ્રમણ ઘટે છે અને છેવટ સંસારના અંત આવતાં મેક્ષ સુખ મળે, એજ ધર્મનું મુખ્ય
ફળ છે.
વર્તમાનકાળે બાહ્ય પ્રવૃતિમાં ધર્મનું પ્રમાણ ઘણું વધ્યુ હાય તેમ અનુભવમાં આવે છે અને પ્રવૃતિ સ્વરુપ ધર્મની આજના જડવાદના વિષમ વાતાવરણમાં ઘણી જરૂર છે, એમ છતાં એ પ્રવ્રુતિ ધર્મમાં જ ધર્મની પૂર્ણતા ન માની લેતાં ઉપયોગમાં પણ ધર્મને સ્થાન આપવાની અને એ રીતે ધર્મને આત્મસ્પર્શી મનાવવાની ખૂબ જ અગત્યતા છે.
ત્રિપš વાસુદેવને પાપાનુબંધી પુણ્ય ગણુ ખંડના અદ્ભુત ઐશ્વર્ય ને ભાગવનાર રાજેશ્વર