________________
ખાવીશ ભવાનુ’સરવૈયુ. vWWWWww!
ww
સ્વપ્નને દેખે છે...તે સ્વપ્ના અત્યંત તેજસ્વી અને વિશિષ્ટ પ્રકારની ક્રાંતિવાળા હોય છે.
૧૫૩
તીર્થંકર ભગવ ંતના આત્માના પુણ્યબળની અપેક્ષાએ ચક્રવર્તીના આત્માનું પુણ્યબળ અલ્પ હાવાથી આ પ્રમાણે અને એ સ્વાભાવિક છે.
સ્વપ્નલનિરૂપણ
માતા ધારિણી ચૌદ સ્વપ્ન દર્શન થયા બાદ તુત જાગી ગયાં....પેાતાને આવેલા આવા ઉત્તમાત્તમ સ્વપ્ન અંગે ઘણા હર્ષ થશે....પાંચપરમેષ્ઠિમય નવકાર મહામંત્રનું સ્મરણુ કરવા પછી મહારાણી ધારિણી પેાતાના સ્વામી ધનંજય રાજા પાસે આવે છે....મધુર વચનાથી રાજાને જાગૃત કરે છે....અને પેાતાને આવેલા ગજ વૃષભાદિક ચૌદ મહાસ્વપ્ના સંબંધી વૃત્તાન્ત વિનમ્રવાણીમાં સ્વામીને જણાવે છે.
રાજા ધનંજય પણ ધર્મ પરાયણુ તેમજ પુણ્યવત આત્મા છે. પેાતાની રાણીના મુખેથી સ્વપ્નાના વૃત્તાન્ત શ્રવણુ કરીને રાજાના હૈયામાં અત્યન્ત હ ઉત્પન્ન થાય છે. અને “ આ ચૌદ મહાસ્વપ્નના પ્રભાવે ભાવિકાળે ચક્રવતી થાય એવા ઉત્તમ પુત્રરત્નને તમે જન્મ આપશે, ” એ પ્રમાણે ધારિણી રાણીને સ્વપ્ન સંબંધી સુંદર ફળ સંક્ષેપમાં જણાવે છે.
મહારાણી ધારિણી પાતાના સ્વામી પાસેથી સ્વપ્નના ઉત્તમ ફળને શ્રવણુ કરીને અતિશય પ્રમેદ પામે છે...અને
શ, બ, મ. ૧૮