________________
અતરાયકમને વાસ્તવિક ભાવાર્થ
૧૬૯ હતું કે જેના પ્રભાવે પ્રિય મિત્રના ભાવમાં ભગવાન મહાવીર પ્રભુના આત્માને ચક્રવતી પણું પ્રાપ્ત થવાનું નિશ્ચિત થયું હતું.
ત્યાગની પાછળ ભેગ-ઉપભેગની સાડી
કેઈપણ આત્માને માનવજીવનમાં ચક્રવતીપણું ત્યારે જ પ્રાપ્ત થાય કે ગત જન્મમાં ત્યાગધર્મની આચરણઆરાધના કરી હોય. ‘ત્યાગની પાછળ જ ભેગની સામગ્રી પ્રાપ્ત થાય છે, આ સામાન્ય નિયમ પણ પ્રસિદ્ધ છે. ભેગે પગની સામગ્રી પ્રાપ્ત થયા બાદ જે તેને ત્યાગ કરવામાં ન આવ્યું અને ભેગ-ઉપભેગની પ્રવૃત્તિમાં જ આયુપૂર્ણ થયું તે પ્રાયઃ ભવાન્તરમાં તે આત્માને ભેગ-ઉપભેગની અનુકૂલ સામગ્રી પ્રાપ્ત થતી નથી અને કદાચ કેઈ કારણે ભેગ-ઉપભેગની સામગ્રી પ્રાપ્ત થાય તે પણ આત્મા ગાંતરાય-ઉપભેગાંતશય વગેરે કર્મોના કારણે મમ્મણશેઠની માફક મળેલી સામગ્રીને ભેગ-ઉપગ કરી શક્ત નથી.
અંતરાય કર્મને વાસ્તવિક ભાવાર્થ અંતરાયકર્મ દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય એમ પાંચ પ્રકારનાં વિભાગમાં વહેચાયેલ છે. અનંતગુણના સ્વામી આત્માને અનંત જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ અને તેને લાયક સુપાત્રદાનાદિ તેમજ શીલ, તપ, ભાવ વગેરે આરાધનાને વેગ ન મળે તેનું નામ સાચે અંતરાય છે. ક્રોડેને વૈભવ તેમજ ભોગશ. ભ, મ. ૨૦