________________
અઢારમાં ભવનું સિંહાવલેકન
૧૧૭ દાન-શીલ-તપ વગેરે કેઈપણ સુવિહિત ધર્માચરણ આત્મહિતને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે ત્યારે મનવાણી-કાયાના યોગમાં જેમ શુભપણું હોય છે. તેમ ઉપયોગ–અધ્યવસાયમાં પણ અમુક પ્રમાણમાં વિશુદ્ધિ હોય છે, આમાં શુભયોગ પુણ્યબંધનું કારણ છે, જ્યારે ઊપયોગની વિશુદ્ધિ મેહનીય કર્મની સ્થિતિ અને રસની પ્રબલ મંદતાનું કારણ છે.
એથી ઉલટું એજ સુવિહિત ધર્માચરણ ભૌતિક હેતુ ઓને લક્ષ્યમાં રાખી કરવામાં આવે ત્યારે યુગમાં તે શુભપણું છે પણ ઉપગ પરિણામમાં અવિશુદ્ધિ મલિનતા હોય છે. તેથી શુભગને કારણે પુણ્યબંધ તે થાય છે. પણ ઉપયોગની મલિનતા મહનીય કર્મની સ્થિતિ અને રસમાં તીવ્રતા ઉભી કરે છે.
એથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદય પ્રસંગે મેહના ઉદયની મંદતા હોય છે. તેથી અંતરાત્મામાં સમ્યગ્દર્શન વગેરે સગુણોનું સ્થાન હોવાથી એ આત્મા પુણ્યદયથી પ્રાપ્ત થયેલ માનવ જીવન શારીરિક બલ ધન દેલત વગેરે સામગ્રીને ગુલામ બનતું નથી, પરંતુ તે સામગ્રીને શક્ય હોય તેટલે વધુમાં વધુ પ્રમાણમાં સદુપયોગ કરે છે. પરિણામે અલ્પ સંસારી બની સદ્ગતિને અધિકારી થાય છે. - જ્યારે પાપાનુબંધી પુણ્યના ઉદય સમયે મેહનીયના ઉદયની પ્રબળતા હોય છે. તેથી અંતરમાં મિથ્યાત્વાદિ દેવોને ગાઢ અંધકાર હોવાથી એ આત્મા પુણ્યદય જન્ય