________________
७८
ww
www
www
અની
શ્રમણ ભગવાન મહાવીર ઇન્દ્ર અથવા નરદેવ તરીકે ગણાય છે. છ ખંડનું ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થયેલ હાય છે. ખત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાએ ચક્રવર્તીની આજ્ઞાને આધીન હાય છે. ચૌદ રત્ન અને નવનિધાનની પુન્યોદયથી તેમને પ્રાપ્તિ થાય છે. હજારો યક્ષદેવા ચક્રવર્તીની સેવામાં હાજર રહે છે. આ અપૂર્વ ભવ પ્રાપ્ત થયા પછી જે ચક્રવતી એ વૈરાગ્યવાસિત ચારિત્ર ગ્રહણ કરે છે તે મહાનુભાવા મેક્ષ અથવા સ્વલેાકને પ્રાપ્ત કરે છે, પણ જે ચક્રવતી'એ પાપાનુબંધી પુન્યદયવાળા હાવાથી વિષયાયની તીવ્રતાનાં કારણે વૈરાગ્ય ર'ગથી વિંચત રહે છે, તે ચક્રવતી આ આયુષ્ય પૂર્ણ કરી નરક ગતિના અધિકારી થાય છે. આ અવસર્પિણી કાળે ભરત ક્ષેત્રમાં થયેલા ભરત વગેરે ખાર ચક્રવતી એમાંથી આઇમેક્ષે ગયા છે. એ સ્વર્ગ લાકમાં ગયા છે અને ભૂમ તથા બ્રહ્મદત્ત અને ચક્રવતી આ સાતમી નરકે પહોંચ્યા છે.
વાસુદેવે તથા પ્રતિવાસુદેવા અને બળદેવ વાસુદેવા નિશ્ચિતપણે પૂર્વભવમાં નિયાણુ કરીને જ વાસુદેવપણું પ્રાપ્ત કરે છે, અને વાસુદેવષણામાં અનેક દુષ્કર્મો કરવા દ્વારા નરકગતિમાં જ જાય છે. વાસુદેવાને નરકગતિ સિવાય ખીજી ગતિના અભાવ હાય છે. પ્રતિવાસુદેવ અનેક રણસંગ્રામ વગેરે કરીને ત્રણ ખંડનુ સામ્રાજ્ય ભેગું કરે, દરમિયાન વાસુદેવને તે પ્રદેશમાં જન્મ થાય, ચેાગ્ય વયે વાસુદેવ પ્રતિવાસુદેવના વધ કરી તેના