________________
૧૧૨
શ્રમણ ભગવાન મહાવીર
તપ અને સંયમનું પરમાર્થિક રહસ્ય જે કંઈપણ હોય તે વિષયેની લોલુપતાને અભાવ અથવા મંદતા છે. ત્રિપૃઠવાસુદેવને ઇન્દ્રિયેના વિષયેની તીવ્ર લેલુપતા હતી. તેમાં પણ શ્રવણેન્દ્રિયની લુપતા સર્વથી વધુ પ્રમાણમાં હતી. સંગીત અને નૃત્યકળામાં કુશળ ગણાતા અનેક સંગીતકારો નૃત્યકારે જુદા જુદા દેશોમાંથી લાવીને તેણે પિતાની રાજધાનીમાં રાખ્યા હતા. રાજસભામાં તે એ સંગીત નૃત્યના જલસાઓ નિરંતર ચાલુ રહેતા, ઉપરાંત રાત્રે શયન પ્રસંગે પણ એ મધુરા સંગીતના આલાપ શ્રવણ થાય તે જ ત્રિપૃષ્ઠવાસુદેવ નિદ્રાદેવીને આધીન થાય. આવી વધુ પડતી વિષય પરાધીનતાએ વાસુદેવને ઘેરી લીધા હતાં
સર્વ અનિષ્ટનું મૂળ વિષયેની લોલુપતા જ્ઞાની ભગવંતએ સંસારી છે માટે બાહ્ય તેમજ અંતરંગ આપત્તિઓનું મૂળ કારણ ઇદ્રિને અસંયમ કિંવા ઇન્દ્રિયની ગુલામી વર્ણવેલ છે.
आपदां कथितः पन्था इन्द्रियाणां असंयमः । तज्जयः सम्पदां मार्गः येनेष्टं तेन गम्यताम् ।।
ઇદ્રિને અસંયમ એ આપત્તિને માર્ગ છે અને ઈંદ્રિયે ઊપર વિજય એ સંપત્તિને માર્ગ છે એમ જાણીને હે આત્મન ! તને જે માર્ગ ઈષ્ટ હોય તે માર્ગે ચાલ્યો જા આશ્રવ તત્વના નિરૂપણ પ્રસંગે પણ નવતત્વના બધાય આશ્રનાં મૂળ તરીકે ક્રિય રાસાય નશ્વય એ ગાથામાં