________________
અઢારમા ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ’
૧૦૫
દક્ષિણદ્દિશામાં વરદામદેવની અને પશ્ચિમ દિશામાં પ્રભાસદે વની સાધના કરી. ત્યારબાદ વૈતાઢયપર્વત ઉપર વતી વિદ્યાધરાનાં નગરોની બન્ને શ્રેણીએને પણ પેાતાના ખળ વડે સાધી લીધી, અને પેાતાના સસરા જવલનજટી વિદ્યાધરને ત્યાંની વ્યવસ્થા માટે નિયુકત કર્યાં, વૈતાઢય પર્વતની દક્ષિણમાં લવણુસમુદ્ર પયંત ત્રિખંડ પૃથ્વીનુ એક છત્રીય સામ્રાજ્ય પ્રાપ્ત કરી પોતાની રાજધાની પાતનપુર નગર તરફ ત્રિપૃષ્ઠકુમારે પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં ત્રિપૃષ્ઠવાસુદેવ પોતાના પિરવાર સાથે મગધદેશમાં આવી પહોંચ્યા, ત્યાં કરોડો માણસો ભેગા થાય તે પણ ન ખસેડી શકાય જેવી એક માટી શિલાને દેખતાં જનતાને પેાતાનું અળ દેખાડવા લીલા માત્રમાં એ શિલાને ઉંચકીને દૂર ફેંકી દીધી. વાસુદેવનું આવું અદ્ભુત બળ જોઈ ત્યાં હાજર રહેલા સ લેાકેા અત્યંત આશ્ચર્ય પામ્યા.
..
ચક્રવતીને પુન્યબળના યાગે ચોદરત્ના હોય છે. અને વાસુદેવને સાત રત્ને હાય છે. ચક્રવર્તીને પેાતાના શરીરમાં જે બળ અને સામર્થ્ય હાય છે, વાસુદેવના શરીરમાં તેનાથી અધુ બળ હોય છે. ચક્રવતી તથા ખલદેત્ર અને મનુષ્ય છતાં હજારા દેવા તેમની સેવામાં હાજર હેાય છે. એ બધાયે પ્રભાવ જો કાઈના હાય તો પૂર્વજન્મમાં કરેલી ધની આરાધનાના છે. અભ્યંતર સુખ યાવત્ મેાક્ષની પ્રાપ્તિમાં ધમ એ અનન્ય સાધન છે જ. પર'તુ શારીરિક ખલ, ધન-દોલતની પ્રાપ્તિ અને રાજરાજેશ્વરના અધિકારની અનુકૂળતા વગેરે