________________
૪૫
મહાનુભાવ મરિચિ યાને... જિયે, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખા સૂત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનાર પ્રાયઃ પિતાના આત્માનું જ
અહિત કરે છે પણ સૂવ વિરૂદ્ધ પ્રતિપાદન કરનાર પિતાનું તેમજ અનેક આત્માનું અહિત કરે છે, સૂત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ ચારિત્ર મોહના ઉદયથી થાય છે, જ્યારે સૂરવિરૂદ્ધ પ્રતિપાદન દર્શનમોહ, મિથ્યાત્વમેહના ઉદયથી થાય છે. આજના વિષમકાળમાં સૂરવિરૂદ્ધ પ્રતિપાદન કરવાની પ્રવૃત્તિ જાણતા અજાણતાં પણ ન થઈ જાય તે માટે મુમુક્ષુ આત્માઓએ ઘણું સાવચેત રહેવાની જરૂર છે, શુદ્ધ પ્રરૂપકપણું એ મહાન ધર્મ છે, ઉસૂત્ર પ્રરૂપણ એ મહાન અધર્મ છે. પિતાના જીવન દરમ્યાન લાગેલાં દૂષણોની આલેચના કર્યા સિવાય મરિચિ પિતાનું શેષ આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગલેકના અધિકારી બન્યા.