________________
મહાનુભાવ મરિચિ યાને.......
હોય છે. કોઈ પણ ગુણ ક્ષાયિક ભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ગુણમાં ચલ-વિચલ પરિસ્થિતિ હોવાને અવશ્ય સંભવ છે. એમ છતાં અનાદિથી સતતપણે મોહનીય કર્મનાં એકાન્ત ઓદયિક ભાવમાંથી ફકત એકવાર પણ ઉપશમ ભાવ અથવા ક્ષયોપશમ ભાવજન્ય જે સમ્યગ્ગદર્શન ગુણને પ્રકાશ પ્રગટ થઈ ગયું હોય, તે પુનઃ અંધકાર પ્રાપ્ત થઈ ગયા બાદ પણ ગ્ય અવસરે તે આત્માને પ્રકાશ પ્રગટ થયા સિવાય રહેતું નથી. દેવદર્શન-પૂજન, વગેરે મંગલમય ધર્માચરણ કરનાર કઈ પણ મહાનુભાવને નિરન્તર પ્રકાશનું સ્થાન પ્રાપ્ત થાય તેવું પ્રાય: નથી બનતું, એમ છતાં આત્મા
ગ્ય હોય અને સુવિહિત ધર્માનુષ્ઠાન હોય તે નિરંતર ધર્માચરણ કરનાર મહાનુભાવને કઈક ક્ષણ તે એવી પ્રાપ્ત થઈ જાય છે કે, જે ક્ષણે પ્રગટ થયેલે અંતરંગ પ્રકાશ આજ સુધીને અનંત ભૂતકાળનાં જીવનમાં કોઈ પણ વાર અનુભવ ગોચર ન થયે હેય. એક વાર પણ એ પ્રકાશનું કિરણ પ્રગટ થઈ ગયું તે ઓછા-વધુ કાળે છેવટ અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળમાં તે તેના આત્મમંદિરમાં પુનઃ એ અનુપમ પ્રકાશ પ્રગટ થવા સાથે તે મહાનુભાવ અવશ્ય મુક્તિને અધિકારી બની જાય છે. મરિચિના ભાવમાં પાળેલા સંયમના સંસ્કારોને પ્રભાવ
ભગવાન મહાવીર પ્રભુને આત્મા સેળમા ભવે વિશ્વભૂતિ રાજકુમાર થયા. ભેગવિલાસની હરકેઈ પ્રકારે સામગ્રી