Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ६५ नहि प्रत्यक्षनिवृत्तरन्यत्तेषामसत्त्वसाधकमितिचेत्सत्यम् नहि प्रत्यक्षनिवृत्त्या तदभावोपितु योग्यप्रत्यक्षनिवृत्तेरेवायमभावं विनिश्चिनोति एतदुक्तं भवति निवर्तमान प्रत्यक्षं यदि वस्त्वभावमवबोधयेत्तदागृहान्तर्वतिनोप्यभावं गृह्णीयात् । किन्तु सामीप्यादिदोषवर्जित प्रत्यक्षमप्रवर्तमानं योग्यप्रतियोगिकमेवाभावं बोधयति ।
तदुक्तम्--
"अतिदुरात्सामीप्यादिन्द्रियघातात्मनोऽनवस्थानात् सौक्षम्याद् व्यवधाना दभिभवात्समानाभिहाराच्चेति ॥ (शशले का श्रृंग) आदि का भी अभाव नहीं जाना जा सकेगा ! प्रत्यक्ष न होने के अतिरिक्त उनकी असत्ता का साधक अन्य कोई उपाय नहीं है । यह कहना ठीक नहीं क्योंकि केवल प्रत्यक्ष न होने से उनका अभाव सिद्ध नहीं हो सकता है । अपितु जो प्रत्यक्ष से जानने योग्य हो, फिर भी न जाना जाता हो तभी प्रत्यक्ष से उसका अभाव सिद्ध होता है । तात्पर्य यह है कि यदि निवर्तमान प्रत्यक्ष वस्तु का अभाव सिद्ध करता है तो घर के अन्दर की वस्तु का भी अभाव सिद्ध कर देगा । सत्य तो यह है कि समीपता आदि बाधकों से रहित प्रत्यक्ष जब किसी वस्तु को नहीं जानता है तभी योग्य वस्तु के अभाव का बोध होता है । कहा भी है-"अतिदुरात्" इत्यादि । (१) अन्यन्त दूरी होने से (२) अति समीपता होने से (३) इन्द्रिय का घात होने से (४) मन के अनवस्थान (अन्य मनस्कता) से પણ અભાવ નહીં માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે. આબધાં પદાર્થો પ્રત્યક્ષ નથી અને તેમની અવિદ્યમાનતાને સિદ્ધ કરવાને અન્ય કેઈ ઉપાય નથી.
સમાધાન-આપની આ દલીલ પણ ઉચિત નથી, કારણ કેવળ પ્રત્યક્ષ ન હોવાથી તેમને અભાવ સિદ્ધ થઈ શકતો નથી. પરંતુ જે પદાર્થ પ્રત્યક્ષ વડે જાણવા ગ્ય હોય, છતાં પણ પ્રત્યક્ષ વડે જાણી લેવામાં આવતા નથી, ત્યારેજ પ્રત્યક્ષની અપેક્ષાએ તેને અભાવ સિદ્ધ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે નિવર્તમાન પ્રત્યક્ષ તેને નિષેધ કરતું હોય તેને અભાવ સિદ્ધ કરતું હોય, તે ઘરની અંદરની વસ્તુને પણ અભાવ સિદ્ધ કરશે. ખરી વાત તે એ છે કે સમીપતા આદિ બાધકે (નડતર રૂપ અથવા અવરોધક પદાર્થો) થી રહીત પ્રત્યક્ષ જયારે કોઈ વસ્તુને જાણતું નથી. ત્યારે જ એગ્ય વસ્તુના અભાવને બંધ થાય छ. ४थु ५४ छ “अतिदुरात्" त्याहि-विद्यमान पहायने ५९ नीयन रणना सला હોય ત્યારે પ્રત્યક્ષ દ્વારા ગ્રહણ કરી શકતો નથી(१) ते पहा धणे ५ ६२ डाय तो, (२) घणे २४ नभांडाय तो, (3) छन्द्रियन। धात वाथी, (४) अन्यमन२४ता अथवा सताने। २मभाव हायता, (५) पहनी
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૧