Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२४
__ सूत्रकृताङ्गसूत्रे अन्येषु मातृपितृकलत्रादिषु मूर्छिताः गृद्धिभावं गताः, 'मोह जंति' मोहं यान्तिअसंयमानुष्ठाने मोहं प्राप्नुवन्ति । तथा 'विसमेहिं विसमं गाहिया' विषमैः मोहग्रस्तमातापितृकलत्रादिभिः विषमं असंयमसंसारभावं ग्राहिताः स्वीकारिताः 'पुणो पाचेहिं पगम्भिया' पुनः पापेषु प्राणातिपाताधष्टादश पापेषु प्रगल्भिताः आसत्ता भवंति, पुनरपि पापकर्माचरणे धृष्टतां प्राप्ता भवंति पापकर्मकुर्वाणा अपि न लज्जन्ते कश्चिदल्पबुद्धिरसंयतः पुरुषः मातृपित प्रभृतिस्वजनोपदेशमवाप्य तेष्वेव संसारसहायकपरिवारेषु मूच्छितो भवति, स असंयमो असंयतपुरुषैरसंयम ग्राहितोः पुनरपि पापकर्मण्येव संसक्तो भवति । रागद्वेषादीनां प्रबलसंस्कारबलात् पुनः संसारे एव पततीति भावः ॥ २० ॥
-टीकार्थसर्वविरति संयम से रहित, साधुता में अपरिपक बुद्धिवाले कायर पुरुष माता पिता पत्नी आदि में मूर्छित होकर मोहका प्राप्त हो जाते हैं। विषन अर्थात् माता पिता कलत्र आदि के द्वारा उन्हे पुनः असंयम ग्रहण करवा दिया जाता है। ऐसे पुरुष फिर से प्राणातिपात आदि अठारह प्रकार के पाप करने में धृष्ट बन जाते हैं अर्थात् पापकर्म करते हुए लज्जित नहीं होते हैं। तात्पर्य यह है कि कोइ अल्प बुद्धि असंयमी पुरुष माता पिता आदि स्वजनो का उपदेश पाकर उन्ही में-संसार के सहायक परिवार में मूच्छित हो जाता है । उस असंयमी पुरुष पुनः असंयम ग्रहण करवा देते हैं और वह पुनः पापकर्म में आसक्त हो जाता है। अर्थात् वह रागद्वेष के प्रबल संस्कार के बल से पुनः संसार में ही पड़ जाता है अर्थात् संयम से भ्रष्ट हो जाता है ॥२०॥
-टीસર્વવિરતિ રૂપ સંયમથી રહિત, અપરિપકવ બુદ્ધિવાળ, સંયમનું માહાસ્ય નહીં સમજનાર તે કાયર પુરૂષ માતા, પિતા, પત્ની આદિમાં મૂર્ણિત થઈને મેહને વશ થઈને સંયમને પરિત્યાગ કરે છે. ”વિષમ એટલે કે માતા, પિતા, પત્ની આદિ દ્વારા તેને ફરી અસંયમને માગે-લાવી દેવામાં અવાય છે, એ પુરૂષ ફરી પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારનાં પાપકર્મોમાં ધૃષ્ટ બની જાય છે, એટલે કે એવાં પાપો સેવતા લજજા અનુભવતો નથી. તાત્પર્ય એ છે કે કેઈ અલબુદ્ધિ, અસંયમી પુરૂષ માતા, પિતા આદિ સ્વજનેને પૂર્વોક્ત ઉપદેશ સાંભળીને તેમનામાં જ (સંસારના સહાયક પરિવારમાં) આસક્ત થઈ જાય છે. તે સાધુને તેઓ ફરી અસંયમ ગ્રહણ કરાવે છે. એટલે કે ફરી ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરાવે છે. અને આ પ્રકારે ગૃહસ્થાવાસમાં પાછા ફરે તે પુરૂષ ફરી પાપકર્મોમાં આસકત થઈ જાય છે. એટલે કે રાગદ્વેષના પ્રબળ સંસ્કારના પ્રભાવથી ફરી સંસારના મેહમાં ફસાઈ જઈને પાપકર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે કે તે સંયમના માર્ગેથી યુત થઈને સંસારની માયામાં ફરી ફસાઈજાય છે. ર૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧