Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६५३
अन्वयार्थ (इह) इहलोके (जे) ये मनुष्याः (आरंभनिस्सिया) आरंभनिश्रिताः, आरंभे षट्कायमदनलक्षणे तत्पराः, (आत्तदंडा) आत्मदण्डा:-आत्मानं दण्डभितारः (एगतलूसगा)एकान्तलूपकाः-एकान्ततः प्राणिनां धातकाः(ते)ते पुरुषाः(पावलोयं) पापलोकं --नरकम् (चिरराय ) चिररात्रं -- बहुकालपर्यन्तम् (गंता) गन्तारो भवन्ति, तथा बालतपश्चरणादिना कदाचिद् देवो भवेत्तथापि (आसुरियं दिसं) आसुरी दिशं यांति देवाधमा भवन्तीति ॥९॥
टीका 'इह जे' इह ये मनुष्याः आरंभनिस्सिया' आरंभनिश्रिताः हिंसादिसावद्यानुष्ठाने रताः, 'अत्तदंडा' आत्मदण्डाः आत्मनो दण्डदातारः स्वपरात्मघातकाः, एगंतलूसगा' एकान्तलूषकाः एकान्ततः प्राणिनां हिंसकाः 'ते' ते पुरुषाः 'पावलोगयं पापलोकंनरकादिलोक गंता'गन्तारो भवंति 'चिररायं चिररात्रं चिरकालमितियावत् 'आसुरियं
--अन्वयार्थइस लोक में जो षट्काय के उपमर्दनरूप आरंभ में तत्पर हैं, अपनी आत्मा को दंडित करने वाले हैं और प्राणियों के घातक हैं, वे चिरकाल के लिए पापलोकगामी हैं। कदाचित् वे बालतप आदि करके देव हो जाएँ तो भी आसुरी दिशा को प्राप्त होते हैं अर्थात् अधमदेव होते हैं ॥९॥
-टीकार्थजो मनुष्य हिंसा आदि सावद्य अनुष्ठानों में रत हैं, आत्मा को दण्डित करने वाले हैं अर्थात् स्व पर के घातक हैं, एकान्त हिंसक हैं, ये पापलोक अर्थात नरक आदि में जाने वाले हैं और वहाँ चिरकाल तक निवास करते हैं,
सूत्रार्थ... આ લેકમાં જેઓ છકાયના જીવોની હિંસા રૂપ આરંભમાં તત્પર છે, તે પિતાના આત્માને દંડિત કરનારા છે. અને એકાંતથી પ્રાણિઓના ઘાતક છે, તેઓ દીર્ઘ કાળને માટે પાપલેકમાં (નરકાદિમાં) ગમન કરે છે. કદાચ બાલતપ આદિ કરીને તેઓ લેકમાં ઉત્પન્ન થઈ જાય, તે પણ અધમ દેવ રૂપે જ ઉત્પન્ન થાય છે કે ૯ છે
__-टीજે મનુષ્ય હિંસા આદિ સાવદ્ય અનુષ્ઠાનોમાં જ નિરત (પ્રવૃત્ત) રહે છે, આત્માને દંડિત કરનારા એટલે કે સ્વપરના ઘાતક છે, એકાન્ત રૂપે હિંસક છે, તેઓ પાપલેકમાં (નરકાદિ દુર્ગતિમાં) જ જનારા છે. તેઓ ત્યાં દીર્ઘ કાળ સુધી નિવાસ કરે છે. કદાચ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧