Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 680
________________ समयार्थ बोधिनी टोका प्र. श्रु अ. २. उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६६७ तत्प्राप्तये 'करेज्ज' कुर्यात् । किं कृत्वा भगवत्कथितसंयमादौ उद्योगं कुर्यात् तत्राह – 'सव्यस्थ' सर्वत्र प्राणिनिवहे 'विणीयमच्छरे' विनीतमत्सरः, सर्वप्राणिषु मत्सररहितो-द्वेषरहितो भूत्वा 'भिक्खु' भिक्षुः साधुः 'विसुद्ध' विशुद्धम् अतिशयेन शुद्धमाधाकर्मिकादिद्विचत्वारिंशदोषरहितं शास्त्रप्रतिपाद्यमिति यावत् । 'उँछ, उच्छं भिक्षाम् सामुदानिकभिक्षाम् 'आहरे, आहरेत् । ज्ञानेश्वर्यादिगुणगणोपेतस्य भगवतस्तीर्थकरस्य शासनं तत्प्रतिपादित तपःसंयमादिकं भगवत्समीपेऽनगारादिसमीपे वा श्रुत्वा लघुकर्मा साधुः सर्वप्राणिहितं संपादयन् संयमादिप्राप्तये प्रयतमानः सर्वप्राणिषु मत्सररहितो गृहदारादौ वितृष्णः सन् तथा सर्वत्र रागद्वेषरहितः द्विचत्वारिंशदोषरहितं शरीरयात्रामात्रनिर्वाहकमाहारं जलादिकं चाहरेत् । संयमपरिपालनबुद्धयैव, न तु शरीरपोषणबुद्धया, आहारादिकमाहरेदिति निष्कृष्टोऽर्थः ॥१४॥ उत्तर यह है कि समस्त प्राणियों के प्रति मात्सर्य-द्वेष से रहित होकर साधु आषाकर्म आदि ४२ दोषों से सर्वथा रहित सामुदानिक भिक्षा ग्रहण करे । आशय यह है ज्ञान ऐश्वर्य आदि गुणगणों से सम्पन्न भगवान् तीर्थकर के शासन को, आगम प्रतिपादित तप संयम आदि को, भगवान् के मुरवारविन्द से अथवा अनगारों से सुन कर लघुकर्मी साधु समस्त प्राणियों का हित सम्पादन करता हुआ, संयमादि की प्राप्ति के लिए प्रयत्न करता हुआ समस्त जीवों में मात्सर्य रहित होकर, घर और पत्नी आदि से विरक्त होकर तथा सर्वत्र रागद्वेष से रहित होकर, वयालीस दोषों से रहित एवं शरीरयात्रा मात्र में सहायक आहार और पानी को ग्रहण करे । अभिप्राय यह है कि साधु संयम पालन की बुद्धि से ही आहारादिक को ग्रहण करे शरीर पोषण की बुद्धि से नहीं ॥१४॥ ઉત્તર એ છે કે સાધુએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે માત્સર્ય (ષ)થી રહિત થઈને આધાકર્મ આદિ કર દોષથી રહિત સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. આ ગાથાને ભાવાર્થ એ છે કે- જ્ઞાન, એશ્વર્ય આદિ ગુણસમૂહથી સંપન્ન એવાં તીર્થકર ભગવાનના શાસનને– આગમપ્રતિપાદિત તપ સંયમ આદિને ભગવાનના મુખારવિન્દમાંથી, અથવા અણગારની સમીપે શ્રવણ કરીને લઘુકમ સાધુએ સમસ્ત પ્રાણીઓનું હિત સંપાદન કરતા થકા, સંયમાદિની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા થકા, સમસ્ત છે પ્રત્યે માત્સર્યભાવરહિત થઇને, ઘર, પુત્ર, પત્ની આદિથી વિરક્ત થઈને તથા સર્વત્ર રાગથી રહિત થઈને, ૪ર દોષથી રહિત અને શરીરયાત્રા (સંયમયાત્રા) માત્રમાં જ સહાયક બને એવાં નિર્દોષ આહાર પાણી આદિ ગ્રહણ કરવા જોઇએ. તાત્પર્ય એ છે કે સાધુએ સંયમનો નિર્વાહ કરવાની ભાવનાથી જ આહારાદિ ગ્રહણ કરવા જોઈએ, શરીરના પોષણ અથવા શરીર પ્રત્યેની આસકિતની દૃષ્ટિએ આહારદિને ગ્રહણ કરવા જોઈએ નહીં ગાથા ૧૪ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709